રાજકોટ, રાજકોટમાં વિવિધ સમાજ અને વિવિધ આગેવાનો સાથે શ્રી રૂપાલાનો વિજળી વેગે સંપર્ક થઇ રહ્યો છે અને ઠેર ઠેર શ્રી રૂપાલાને ફુલડે વધાવી સ્વાગત કરાઇ રહ્યું છે. શ્રી રૂપાલાએ આજરોજ રાજકોટ સ્થિત પુજીત મેમોરિયલટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત કરીને સેવાલક્ષી સંવાદ કર્યો.ટ્રસ્ટીગણની સરાહનીય કામગીરીને બિરદાવી સેવા પ્રવાહ અવિરત રાખવા પ્રોત્સાહિત કર્યા અને અનંત શુભેચ્છાઓ પાઠવી.રાજકોટ ભરવાડ સમાજ […]
Read Moreહનુમાન જયંતિ નિમિતે અમરેલીથી ભુરખીયા જવા શ્રધ્ધાળુુઓનો અવિરત પ્રવાહ શરૂ
અમરેલી, અમરેલીથી હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા જવા માટે પદયાત્રીઓનો પ્રવાહ સાંજથી મોડી રાત સુધી અવિરત પણે વહેતો થયો હતો. રસ્તામાં મોટા વાહનોનો ટ્રાફિક ન નડે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા પણ રસ્તામાં બંદોબસ્ત ગોઠવાયો છે. અને દાદા દર્શન માટે જવા અમરેલીથી અંદાજિત 50 હજારથી પણ વધ્ાુ […]
Read Moreકોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય : કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે
કોંગ્રેસના શ્રી જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય કોંગ્રેસે કહ્યું સત્યમેવ જયતે, કોંગ્રેસના ઉમેદવાર શ્રી જેની ઠુંમરના ઉમેદવારી પત્રની ચકાસણી વખતે ભાજપ દ્વારા ઉઠાવાયેલ વાંધા બાદ હાઇકોર્ટના વકીલોએ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરનું ઉમેદવારી પત્ર માન્ય રાખી અને તેમને બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનો […]
Read Moreપરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત
પરસોત્તમ રૂપાલા વિવાદમાં પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા છે અમિત શાહે કહ્યું રૂપાલાજીએ દિલ થી માફી માંગી છે હવે કોઈ નારાજગી નથી અમિત શાહના સૌથી મોટા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર કોઈ જ સવાલ રહેતો નથી પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે યથાવત જ રહેશે .
Read Moreરાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા
રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર […]
Read Moreરાજકોટમાં વિરાટ વિજય સંકલ્પ રેલી સાથે ઉમેદવારી નોંધાવતા શ્રી પરસોતમ રૂપાલા
રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું. ફોર્મ ભરતા પહેલા રેલી અને જનસભા યોજી હતી. આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર […]
Read Moreસ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન
અમરેલી ના તત્કાલીન એસપી અને સ્ટેટ મોનેટરીંગ સેલના એસપી શ્રી નિર્લિપ્ત રાય ને ડીઆઇજી નું પ્રમોશન મળ્યું છે અને તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં જ નિમણૂક આપવામાં આવી છે.
Read Moreરાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું
રાજકોટ બેઠક ઉપર ચાલતા વિવાદ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ […]
Read Moreબાબરાનાં લુણકી ગામે સીએનજી ટ્રકમાં અચાનક આગ લાગી
અમરેલી, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ […]
Read Moreઅમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે
અમરેલી, નવા મીલકત વેરા લાગુ કરવા માટે પાલિકા દ્વારા ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે અને શહેરમાં સર્વે શરૂ થઇ ગયો છે એક અંદાજ મુજબ અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે થનાર છે જાણવા મળતી માહિતી અનુસાર આ વર્ષે મીલકત વેરામાં 10 ટકાનો વધારો આવવાનો છે અમરેલીની જનતા આ વધારા માટે તૈયાર રહે કારણકે દર […]
Read More