અમરેલીના નાના માચીયાળામાં વૃધ્ધાનું સળગી જતા મોત

અમરેલી,
અમરેલી તાલુકાના નાનામાચિયાળા ગામે રહેતા ભારતીબેન ગોવિંદરાવ ત્રિવેદી ઉ.વ.63 ને છેલ્લા દસેક વર્ષભી માનસિક બિમારી હોય. અને જેના કારણે અવાર નવાર મરી જવાનું કહી તા. 29-10 ના સવારે 7:30 કલાકે પોતાના ઘરે શરીર ઉપર કેરોસીન છાંટી આગ છાપી સળગી જતા ગંભીર રીતે દાઝી જતા મૃત્યું નિપજયાનું મહેશભાઈ રમણીકભાઈ ત્રિવેદીએ અમરેલી પોલિસ મથકમાં જાહેર કરેલ