અમરેલીના મોટા માંડવડામા વીજશોક લાગતા પ્રૌઢાનું મૃત્યું

અમરેલી,
અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામે નાથાભાઇ સોમાભાઇ મહીડા તથા તેમના પત્ની મંજુબેન પોતાના ઘરે કામ કરતા હતા.તે દરમ્યાન વરસાદના કારણે ફળીયામા તથા બજારમાં પાણી ભરેલ હોય.ઘર નજીક પીજીવીસીએલનો થાંભલો હોય આ થાંભલા કે ઘરમાથી કોઇ ઇલેકટ્રીક પાવરના અથિગના કારણે વીજશોક લાગવાથી મંજુબેનને સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યું નીપજયાનું નાથાભાઇ મહીડાએ અમરેલી રૂરલ પોલીસ મથકમા જાહેર કરેલ છે.