અમરેલીમાં કોરોનાની સ્થિતિ સામે અમરેલીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ઉધાડ તથા ડીવાયએસપી શ્રી મહાવીરસિંહ રાણા દ્વારા તકેદારીના તમામ પગલાઓ લેવાય રહયા છે. અમરેલીની ઇંન્દિરા શાકમાર્કેટમાં તેમના દ્વારા ચકાસણી કરી સુચનાઓ આપવામાં આવી હતી તે તસ્વીરમાં નજરે પડે છે.