અમરેલી, અમરેલી જિલ્લામાં લોકડાઉનને કારણે અવધ નાગરીક શફારી સહકારી મંડળી દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવાનું નક્કી થયા મુજબ આજે કોરોના વોરીયર્સ ડો. રાજુભાઇ કથીરીયા અને ડો. કેયુરીબેન કાચા તથા ડો.ક્રિષ્નાબેન ખુંટના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.
તેથી જરૂરિયાત મંદોમાં ખુશી વ્યાપી ગઇ હતી.