અમરેલી, શ્રી પરેશભાઈ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાતના માર્ગદર્શન થી જિલ્લા પંચાયત અમરેલી હોમિયોપેથીક શાખા દ્વારા કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીક દવા નું અમરેલી શહેર વોર્ડ નં 6 સુખનાથ પરા માણેકપરા વિસ્તારમાં વિતરણ કરતા અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના વાઇસ ચેરમેન એડવોકેટ સંદીપ પંડ્યા યુવક કોંગ્રેસ અમરેલી શહેર પ્રમુખ મોહનીશ ગોંડલીયા યુવક કોંગ્રેસ મહામંત્રી ભાવિન ત્રિવેદી સહિત તેમજ કોંગ્રેસ કાર્યકરો.