ઇમરાન ખાનની ધરપકડ બાદૃ પીએમ શરીફનું દૃેશના નામે સંબોધન, પ્રદૃર્શનકારોને આપી ચેતવણી

ઇસ્લામાબાદૃ,તા.૧૧
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે દૃેશને સંબોધિત કરતા કહૃાું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવું દૃેશની મુશ્મની છે. પાકિસ્તાનના ૭૫ વર્ષના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. એમ્બ્યુલન્સમાંથી દૃર્દૃીઓને બહાર કાઢી આગ લગાવવામાં આવી. ૭૫ વર્ષમાં પાકિસ્તાનના જે અસલી દૃુશ્મન ન કરી શક્યા તે આ લોકોએ કરી દૃેખાડ્યું છે. દૃેશના દૃુશ્મન અને ગુંડાઓને ચેતવણી આપુ છું કે કાયદૃો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોતાના સંબોધનમાં શાહબાઝ શરીફે ઈમરાન ખાનને વારંવાર ઈમરાન નિયાઝી કહીને સંબોધ્યા હતા. તેમણે કહૃાું કે ઈમરાનના અત્યાચારી શાસન દૃરમિયાન ધરપકડો થઈ હશે. ઈમરાનના શાસનમાં બદૃલાની કાર્યવાહી થતી હતી. ઈમરાન નિયાઝીની સરકારમાં ચાર વર્ષમાં એક પણ કેસ થતા નહોતા, ચહેરો જોવામાં આવતો હતો કે કોને જેલમાં મોકલવા છે. ઈમરાન નિયાઝી કહેતા હતા કે કાલે એક વિકેટ પડી હશે તો એ વિકેટ પડી જતી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આગળ કહૃાું કે ઘણા વિપક્ષા નેતા ઇમરાન નિયાઝીની સરકારમાં જેલમાં હતા. માત્ર આરોપ લાગવા પર ધરપકડ થઈ જતી હતી. રાણા સનાઉલ્લાહ પર ૧૫ કિલો હીરોઈન નાખી દૃેવામાં આવી. અમે અને અમારા સાથીઓ દ્ગછમ્માં રજૂ થવાના પીડિત છીએ. અમારા પર લાગેલા આરોપોમાંથી એક પણ સાચો સાબિત થયો નથી. માત્ર પાકિસ્તાનથી જ નહીં પરંતુ બ્રિટનમાંથી પણ તપાસ થઈ હતી. યુકેની એજન્સીએ અમને ક્લીનચીટ આપી છે. અમે ક્યારેય કાયદૃાનો સામનો કરવાનો ઇનકાર કર્યો નથી. હંમેશા કાયદૃા અને કોર્ટ સમક્ષ હાજર થયા. શરીફે કહૃાું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન એ દૃેશની દૃુશ્મની છે. ઈમરાન નિયાઝીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ૬૦ અબજનો મામલો એક પરબિડીયુંમાં સીલ કરીને કેબિનેટ દ્વારા કેવી રીતે મંજૂર કરવામાં આવ્યો તે ગંભીર પ્રશ્ર્ન છે. અમે કોઈપણ ધરપકડ પર ખુશી વ્યક્ત કરી શકતા નથી. આ જીવનની મુશ્કેલ ક્ષણ હોય છે જેમાંથી અમે પસાર થયા છીએ. ઈમરાન નિયાઝી અને પીટીઆઈએ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન કરીને જાહેર દૃુશ્મનાવટનો ગુનો કર્યો છે.