અમરેલી કુંડલાના લીખાળા ગામે અસ્થિર અને વિકલાંગ સગીરા ઉપર બળાત્કર ગુજાર્યો October 18, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતી સગીરા શારીરિક તથા માનસીક વિકલાંગ હોય જેની અસક્ષમતાનો લાભ લઇ તેના જ ગામના ભરત લાલજીભાઇ સોલંકીએ બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.