કેન્દ્રીય રેલવે મંત્રીએ ભાજપના પ્રદૃેશ અધ્યક્ષ અને ખજુરાહોના સાંસદૃને નવા રૂટ પર વંદૃે-ભારત એક્સપ્રેસ શરૂ કરવાનું આશ્ર્વાશન આપ્યું

ખજુરાહો-મધ્યપ્રદૃેશ,તા.૧૫
ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહી છે. ગત દિૃવસોમાં પીએમ મોદૃીએ મુંબઈમાં બે સેમી હાઈ સ્પીડ વંદૃે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. સરકાર દ્વારા વંદૃે ભારત ટ્રેનથી દૃેશના વિવિધ ખૂણાઓને જોડવામાં આવી રહૃાા છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં, રેલ્વે મંત્રાલય દૃેશના ૧૫૦ શહેરોને વંદૃે ભારત ટ્રેન સાથે જોડવામાં સક્ષમ રહેશે. આ સિવાય રેલ્વે વર્ષ ૨૦૨૬ સુધીમાં દૃેશમાં ૪૦૦ વંદૃે ભારત ટ્રેનો દૃોડાવવાની તૈયારી કરી રહી છે. આનાથી મુસાફરીનો સમય ઘટશે. શું વંદૃે ભારત સાથે જોડાશે વિશ્ર્વ પર્યટન નગરી?.. જાણો કયું છે આ રુટ?.. તે જાણો.. હવે મધ્યપ્રદૃેશને પણ વંદૃે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. સ્ઁની વિશ્ર્વ પર્યટન નગરી ખજુરાહોને ટૂંક સમયમાં જ રેલ પરિવહનના સંદૃર્ભમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. દિૃલ્હીથી ખજુરાહો સુધી વંદૃે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગેનું આશ્ર્વાસન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવે ખજુરાહોના સાંસદૃ વિષ્ણુદૃત્ત શર્માને આપ્યું છે. ભાજપના પ્રદૃેશ અધ્યક્ષ અને ખજુરાહોના સાંસદૃ વિષ્ણુદૃત્ત શર્મા દિૃલ્હીમાં તેમના રોકાણ દૃરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને મળ્યા હતા. આ દૃરમિયાન રેલ્વે મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહૃાા હતા. કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે બુંદૃેલખંડ પ્રદૃેશમાં રેલ સુવિધાઓના ઝડપી વિકાસની ખાતરી આપી હતી. રેલવે પ્રધાન વૈષ્ણવે એમપી શર્માને ખાતરી આપી હતી કે લલિતપુર-િંસગરૌલી રેલ લાઇન પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. આને લગતા જમીન સંપાદૃનનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલવામા આવશે. તમને જણાવી દૃઈએ કે આ પહેલા પણ રેલ મંત્રીએ ખજુરાહો માટે વંદૃે ભારત એક્સપ્રેસ ચલાવવાની વાત કરી હતી. રેલ મંત્રીએ પ્રદૃેશ અધ્યક્ષને કહૃાું કે ખજુરાહો વંદૃે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં દિૃલ્હીથી શરૂ થશે. આ સાથે ખજુરાહો રેલવે સ્ટેશનને ક્લાસ વન બનાવવા માટેના એક્શન પ્લાન પર કામ શરૂ કરી દૃેવામાં આવ્યું છે. આ દૃરમિયાન ખજુરાહોના સાંસદૃ શર્માએ રેલવે મંત્રી વૈષ્ણવને ખજુરાહો-બનારસ અને ખજુરાહો-ભોપાલ સીધી ટ્રેન સેવા શરૂ કરવા પણ વિનંતી