ન્યુ દિૃલ્હી,
રાજય સરકારે દિૃલ્હીમાં કોરોના ચેપને રોકવા માટે બે મહત્વપૂર્ણ પગલા લીધા છે. સીએમ અરિંવદૃ કેજરીવાલે શુક્રવારે કહૃાું કે અમારી સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે બે પગલા લેવામાં આવ્યા છે. પ્રથમ – પ્લાઝ્મા ઉપચાર અને બીજું – ઓક્સિજનનું સ્તર જાળવવું.
સીએમ અરિંવદૃ કેજરીવાલે કહૃાું કે પ્લાઝ્મા થેરાપી દ્વારા કોરોના દૃર્દૃીઓની સારવારમાં સારા પરિણામો આવ્યા છે. અમે ૨૯ દૃર્દૃીઓ પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કર્યો છે, જે સ્વસ્થ થયા છે. હવે અમને ૨૦૦ દૃર્દૃીઓની પ્લાઝ્મા થેરેપીની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એલએનજેપી અને રાજીવ ગાંધી હોસ્પિટલમાં પ્લાઝ્મા થેરેપી કરવામાં આવી રહી છે.
પ્લાઝ્મા થેરેપી વિશે વાત કરતા સીએમ અરિંવદૃ કેજરીવાલે કહૃાું કે જે લોકોની હાલત ખરાબ છે અને વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે અને તેમના અંગો કામ કરવાનું બંધ કરી દૃીધું છે. તેઓ પર પ્લાઝ્મા થેરેપીની અસર નહીં થાય. પરંતુ જે લોકોની સ્થિતિ થોડી ઠીક સારી છે. તેમના પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ થાય છે.
સીએમ અરિંવદૃ કેજરીવાલે કહૃાું કે સામાન્ય માણસનું ઓક્સિજન સ્તર ૯૫ હોવું જોઈએ. જો તે ૯૦ ની નીચે આવે તો તેને ખતરો માનવામાં આવે છે. જો ૮૫ કરતા ઓછું હોય, તો તે ખૂબ ગંભીર થઈ જાય છે. જ્યારે ઓક્સિજનનું સ્તર ઓછું હોય ત્યારે શ્ર્વાસ લેવાનું મુશ્કેલ છે. ઘણા દૃર્દૃીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે. પરંતુ ત્યાં કોઈ લક્ષણો નથી દૃેખાતા.