અમરેલી ગારીયાધારમાં એસબીઆઇના એટીએમમાં જામતી ભીડ August 20, 2020 Facebook WhatsApp Twitter Pinterest Linkedin શહેરમાં એક જ સેન્ટર શરૂ હોવાથી મુશ્કેલી ગારીયાધાર, ગારીયાધારના નવા ગામ રોડ પર એટીએમ સેન્ટર લાંબા સમયથી બંધ હોય અને પાલીતાણા રોડ ઉપર બે એટીએમ મશીન વારંવાર બંધ થતા હોવાથી લોકોની ભીડ જામે છે. તંત્રએ પુરતી સુવિધા આપવા આ વિસ્તારના લોકોમાંથી માંગ ઉઠી છે.