જાફરાબાદના કામનાથ મંદિર પાસે હજારોની સંખ્યામાં ખલાસીઓના ટોળા ભેગા થયા વાતાવરણ તંગ
જાફરાબાદમાં લોક ડાઉન ને કારણે માછીમારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા તેમાં પગારના મામલે માથાકૂટ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે
ટોળા ને વિખેરવા માટે બળ પ્રયોગ પણ કરાયાની ચર્ચા