- તરતા આવડતુ ન હોવાથી ડુબી જતા મોત નીપજયાનું જાહેર કરાયું
અમરેલી,
બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં ભરતભાઇ ટપુભાઇ શીયાણીની વાડી પાસે આવેલ વોકળામા મેહુલ જશાભાઇ સુસરા ઉ.વ.11 નહાવા પડયો હતો.જેમને તરતા આવડતુ ન હોવાથી પાણીના ઉંડા ખાડામાં ડુબી જવાથી મોત નિપજયાનું નાજાભાઇ બાલાભાઇ સુસરાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કર્યુ છે.