અમરેલી માનસીક બિમારીથી કંટાળી પીઠવડીના યુવાને ગળાફાંસો ખાઇ જતા મોત થયું January 3, 2023 Facebook WhatsApp Twitter અમરેલી, સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે નાગેદ્રપરી નવીનપરી ગોૈસ્વામી ઉ.વ.28 માનસીક બિમારીના ટેન્શનના કારણે પોતે પોતાનેમેળે ગળાફાંસો ખાઇ જતા મોત