રાજકોટમાં એરપોર્ટ રોડ પર ડેરીમાં તોડફોડ કરી ૮૦ લીટર દૃૂધ વહાવી દીધું

રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદૃાના વિરોધમાં માલધારી સમાજ દ્વારા દૃૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૃૂધનું વેચાણ કરવામાં આવી રહૃાું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર બનવું પડી રહૃાું છે. જ્યાં એરપોર્ટ રોડ પર દૃૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ત્રાટક્યું હતું અને ડેરીમાં તોડફોડ કરી ૮૦ લીટર દૃૂધ રસ્તા પર વહાવી દીધું હતું. જયારે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક દૃૂધનું ટેક્ધર અટકાવીને દૃૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું. જેને પગલે દૃૂધની રેલમછેલ થઇ ગઇ હતી. સોખડા ચોકડી પર તો દૃૂધ ભરેલા કેનના કેન ખાલી ર્ક્યા હતા. જેને પગલે રસ્તા ઉપર રસ્તા પર દૃૂધની નદી વહેતી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોનું ટોળું મારી દૃુકાને આવ્યું હતું અને મને ડેરી બંધ કરવાનું કહૃાું હતું. મેં વિનંતી કરી હતું કે તે તાત્કાલિક ડેરી બંધ કરી દઈશ, છતાં પણ મારી વાત સાંભળ્યા વિના ફ્રીઝમાંથી દૃૂધની થેલીઓ કાઢીને તેને રસ્તા પર વહાવી દીધી હતી અંદૃાજે ૭૦ થી ૮૦ લીટર જેટલુ દૃૂધ વેડફાય જતા ૫થી૬ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સોખડા ચોકડી પાસે જાણે દૃૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણકે માલધારીઓ દ્વારા હજારો લિટર દૃૂધને રસ્તા પર વહાવી દૃેવામાં આવ્યું હતું.જો કે મામલે માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ દૃુધનું નુકસાન ન કરવાની અપીલ કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, દૃૂધ મંદિરમાં આપવું ગરીબ લોકોને આપવું અથવા તો દ્વારકાધીશની ખીર બનાવી અને પ્રસાદ વિતરણ કરો મહેરબાની કરીને ક્યાંય પણ દૃૂધને વેડફો નહીં. લોકોએ પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે દૃૂધની ખરીદૃી કરી લીધી હોવાનું સામે આવી રહૃાું છે. શ્રાદ્ધના દિવસો ચાલી રહૃાા હોય શ્રાદ્ધમાં ખીર ધરવામાં આવે છે અને તે કારણે દૃૂધની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા હાલના દિવસોમાં વધી છે આ સમયે માલધારીઓએ આજે દૃૂધ વિતરણ બંધ કરવાની જાહેરાત કરતાં શ્રાદ્ધ માટે જરૂરી દૃૂધ એકત્રિત કરવા લોકોએ મંગળવાર સાંજથી જ દૃોડાદૃોડી શરૂ કરી હતી. હાલ રાજકોટમાં ઠેર-ઠેર દૃૂધની ડેરીઓ પણ બંધ છે અને લોકોની પણ ભીડ સર્જાઇ નથી પરંતુ માલધારીઓનો ઉગ્ર વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.