અમરેલી રાજ્યમાંથી રાજયસભાના સભ્ય તરીકે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી March 12, 2020 Facebook WhatsApp Twitter Pinterest Linkedin રાજ્યમાંથી રાજયસભાના સભ્ય તરીકે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી કરવામાં આવેલ છે. તેને આવકારતા અને ભારતના પ્રધાનમંત્રી તેમજ પાર્ટીના મવડીમંડળનો આભાર વ્યક્ત કરતા મેયર બિનાબેન આચાર્ય.