લાઠીમાં વિજળી પડતા બળદનું મોત

અમરેલી,અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વીરપુરમાં ધીરુભાઈ ભગવાનભાઈ દેથળીયાના બળદ ઉપર વીજળી પડતા બળદનું મૃત્યુ નિપજ્યું હતું.