સાંખટનાં ખેડૂતે ખારાપાટને ફળદ્રુપ બનાવ્યો

અમરેલી,
જાફરાબાદ તાલુકાના ખેડૂતો કમાલ કરી છે અહીં વડલી ગામ પાસે પ્રવીણભાઈ સાંખટ નામના ખેડૂતે ખરપાટ વિસ્તાર ને ફળદ્રુપ ઉપજાઉ બનાવી દીધો છે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ વેસ્ટ જતું વરસાદી પાણી તળાવ સ્વરૂપે ફેરવી આખું વર્ષ ખેતી કરશે જે ખેતી પણ વરસાદી પાણી હોવાને લીધે ખૂબ સમૃદ્ધ બનશે. એક વીઘા તળાવથી તળાવના પાણીથી પ્રવીણભાઈ આખુ વર્ષ આ વરસાદ ના પાણી નો ઉપયોગ કરશે.