સાવરકુંડલાનાં જીરામાં વૃધ્ધનું ગળાફાંસો ખાઈ લેતા મોત

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રમેશભાઈ આંબાભાઈ પટોળીયા ઉ.વ. 60 બંને પતિ પત્નિ એકલા રહેતા હોય. અને રમેશભાઈને ઘણા સમયથી બીપીની તકલીફ હોય અને દવાખાનેથી દવા પણ લેતા હોય . પોતાને મનમા લાગી આવતા પોતાની વાડીએ આવેલ ચીકુડીની ડાળ સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ જતા દવાખાને ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મત્યું પામ્યાનું ચીમનભાઈ મધ્ાુભાઈ શેખડાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર .