અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે રહેતા અશ્ર્વીનભાઈ ચંદ્રકાન્તભાઈ ત્રિવેદી ઉ.વ.47 ના મકાનમાં કોઈ તસ્કરોએ દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી અનાજ ભરવાની પેટીના નકુચા તોડી સોનાના ચેઈન બે નંગ,રૂ/-40,000,સોનાની વીંટી ત્રણ નંગ,રૂ/-20,000 ,ચાંદીના છડા એક જોડ,રૂ/-800,ચાંદીના જુના છડા એક જોડ રૂ/-700 તથા સોનાનો નાકનો દાણો રૂ/-350,ચાંદીનો જુડો એક નંગ રૂ/-500 મળી રૂ/-62,350 તેમજ રોકડ રૂ/-4000 મળી કુલ રૂ/-66,350 ની માલમતાની ચોરી કરી ગયાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ