સાવરકુંડલામાં યુવાન ઉપર હુમલો

અમરેલી,
સાવરકુંડલા દાસીજીવણ સોસાયટીમાં રહેતા કિશનભાઈ મનુભાઈ સોસા ઉ.વ.25 તેમના સમાજના નાના મોટા પ્રશ્ર્નોમાં સમાધાન કરાવતા હોય. જે મુકેશ શારદુળભાઈ રાઠોડ, નરેશ નાનજીભાઈ વેગડા, શાંતી જશુભાઈ વેગડા, બાદલ નરેશભાઈ વેગડાને ન ગમતા મનદુખ રાખી છરી વડે આખ પાસે ઈજા કરી ઢીકા પાટુ વડે મારમારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ