અમરેલી સાવરકુંડલા મહુવા રોડ પાસે યુવાને ટ્રેન હેઠળ પડતું મુકતાં મોત નિપજ્યું December 30, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, સાવરકુંડલા મણીભાઈ ચોક અર્બન દવાખાના પાસે રહેતા જાવેદભાઈ ગફારભાઈ કુરેશી ઉ.વ.32 ઘણા સમયથી નોકરી ધંધો શોધતા હોય.નોકરી ધંધો ન મળતા આર્થિક મુંઝવણથી કંટાળી મહુવા રોડ ઉપર આવેલ રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુકતા કપાઈ જવાથી મોત