અમરેલી,
અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસથી સુ2ેન્દ્રનગ2 ખાતે અટવાયેલ લીલીયા તાલુકાના પ0 લોકો સહી સલામત પોતાના ઘ2ે પ2ત ફ2ેલ છે. ગત તા. 1પ/09/2023 ને શુક્રવા2ના 2ોજ લીલીયા તાલુકાના પીપળવા, ગોઢાવદ2, આંબા અને વાઘણીયા ગામના 30 બાળકો અને 20 વાલીઓ સહીત કુલ પ0 જેટલા લોકો ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મુંબઈ-થાણા પ્રવાસે ગયેલ હતા. ત્યા2બાદ તેઓ 2વિવા2ે ધોળા થઈ લીલીયા આવવા માટે 2ાત્રે બાાં-ભાવનગ2 ટ્રેનમાં બેસેલ હતા. ખ2ેખ2 આ ટે્રનનો ધોળા ખાતે પહોંચવાનો સમય સોમવા2ે સવા2ે 07:00 કલાકનો હતો અને ત્યાંથી સવા2ે 10:4પ કલાકે મહુવા-ભાવનગ2 ટે્રન ા2ા આ યાત્રીઓ લીલીયા ખાતે પહોંચવાના હતા. પ2ંતુ આ દ2મ્યાન પડેલ અતિ ભા2ે વ2સાદના લીધે ટે્રન મોડી પડતા ડીવીઝન ત2ફથી ભાવનગ2-બાાં ટ્રેનને 2દ ક2ી તેને બાાં થી વે2ાવળ ચલાવવા બાબતે થયેલ સુચના અન્વયે સ્થાનીક 2ેલ્વે કર્મચા2ીઓ ા2ા ટ્રેનમાં મુસાફ2ી ક2ી 2હેલ તમામ યાત્રીઓને સુ2ેન્દ્રનગ2 2ેલ્વે સ્ટેશન ખાતે સોમવા2ે 2ાત્રીના 09:00 વાગ્યા આસપાસ ઉતા2ી દેવામાં આવેલ હતા.આ અંગે પીપળવા ગામના અગ્રણી શ્રી ભ2તભાઈ ગ2ણીયા દ્વા2ા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા