સોમનાથ અમદાવાદ અને અમદાવાદ સોમનાથ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

અમરેલી પશ્ર્ચિમ રેલ્વે દ્વારા નીટના ઉમેદવારો માટે 12 સપ્ટેમ્બરે સોમનાથ અમદાવાદ તથા 13 સપ્ટેમ્બરે અમદાવાદ સોમનાથ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે 09201 સોમનાથ અમદાવાદ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 12મી એ રાત્રે 21:30 કલાકે સોમનાથથી ઉપડીને રાત્રે વેરાવળ, 21:40 કલાકે ચોરવાડ રોડ, 22:02 કલાકે માળીયા હાટીના 22:15 કેશોદ, 22:33 જુનાગઢ 23:05 અને જેતલસર 23:33 નવાગઢ, 23:46 વિરપુર, 23:58 ગોંડલ 00:15 ભક્તિનગર 00:59, રાજકોટ 1:10, વાંકાનેર 1:55, થાન 2:20, સુરેન્દ્રનગર 2:58, વિરમગાનદ્યમ 4:15 અને અમદાવાદ 5:25 કલાકે પહોંચશે આ રીતે વળતા 09202 અમદાવાદ સોમનાથ સુપર ફાસ્ટ ટ્રેન 13 સપ્ટેમ્બર રાત્રે અમદાવાદથી 21:10 વાગ્યે ઉપડી વિરમગામ 22:08 સુરેન્દ્રનગર 23:07, થાન 23:45, વાંકનેર 00:10, રાજકોટ 1:07, ભક્તિનગર 1:43, ગોંડલ 2:13, વિરપુર 2:29, નવાગઢ 2:41, જેતલસર 2:50, જુનાગઢ 3:20, તેમ વરિષ્ઠ મંડલ વાણીજ્ય પ્રબંધક વી.કે.ટેલર ભાવનગર દ્વારા જણાવાયુ છે.