અમરેલી હવે ફટાફટ થશે કોરોના નું નિદાન કાલે અમરેલીમાં કોરોના લેબોરેટરી કલેકટરના હસ્તે ઉદઘાટન September 2, 2020 Facebook WhatsApp Twitter Pinterest Linkedin અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તારીખ 3 ના 11:30 વાગ્યે covid-19 લેબનું ઉદઘાટન કલેકટરશ્રી આયુષના વરદ હસ્તે રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.