અમરેલીમાં પ્રતાપભાઇ પંડયા ભવનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલીમાં પ્રતાપભાઇ પંડયા ભવનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, અમરેલી ચિતલ રોડ ગાયત્રી શકિતપીઠના રોડ ઉપર હદયસ્થ શ્રી પ્રતાપભાઇ પંડયા શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ભવન લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ડો. ભરતભાઇ કાનાબાર, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ યુથ કલબના […]

Read News
લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન

લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન

લાઠી, રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક […]

Read News
કૌરવો ભરતી મેળો કરીને ભલે પોતાની સેના મોટી કરે પરંતુ અંતે વિજય તો પાંડવોનો નિશ્ર્ચિત થશે : શ્રી મનીષ ભંડેરી

કૌરવો ભરતી મેળો કરીને ભલે પોતાની સેના મોટી કરે પરંતુ અંતે વિજય તો પાંડવોનો નિશ્ર્ચિત થશે : શ્રી મનીષ ભંડેરી

અમરેલી, વર્તમાન સમયમાં કોંગ્રેસના નાના-મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેનાથી કોંગ્રેસના કોઈપણ કાર્યકરો,આગેવાનો, ટેકેદારો, શુભચિંતકો કે મતદારોને નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે આવા નેતાઓને કોઈપણ જાતની વિચારધારાહોતી નથી માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરતા હોય છે આવા સતા લાલચું લોકોને કાર્યકરો કે ટેકેદારો કેમતદારો કે વિચારધારા […]

Read News

શ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવા માટે ભલામણોનો ધોધ વહયો

અમરેલી, અમરેલીમાં ભાજપમાં કોને ટીકીડ મળશે તેની ચર્ચા ચરમ સીમાએ છ ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને ચોથી ટર્મ માટે રીપીટ કરવા માટે આજે ગુરુવારે અમરેલી જિલ્લાના ભાજપ વર્તુળોમાંથી ભાજપના મોવડી મંડળમાં ભલામણનો ધોધ વહ્યો હોવાનું જાણવા મળે છે.આજે દિલ્હીમાં ભાજપની પાર્લા મેન્ટરી બોર્ડની બેઠક છે અને જિલાના ભાજપના વર્તુળોમાં ચર્ચાતી આંતરીક વિગતો અનુસાર ભાજપના […]

Read News
અમરેલીના ભીલા નજીક સોલાર પ્લાન્ટમાં આગ

અમરેલીના ભીલા નજીક સોલાર પ્લાન્ટમાં આગ

અમરેલી, ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવો શરૂ થઇ ગયાં છે. આજે ભીલા ગામ નજીક કલીનમેકસ સોલાર પ્લાન્ટ ખાતે અચાનક આગની ઘટના બનતા ટેલીફોનીક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને જાણ કરતા તરત જ દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં કૃષ્ણભાઇ ઓળકીયા, નિલેશભાઇ સાનીયા, ધર્મેશભાઇ ટ્રેઇની અને ઇન્દ્રજીતભાઇ ખુમાણે ફરજ બજાવી

Read News
વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

બગસરા, અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ […]

Read News

બગસરા તાલુકામાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજયા :એકને ઇજા

અમરેલી, બગસરા તાલુકામાં અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓમાં બેના મોત નિપજયા હતાં જયારે એકને ઇજા પહોંચી હતી. જેમાં ઘંટીયાળ પાસે ટેમ્પો પલ્ટી ખાઇ જતા અને જેઠીયાવદરમાં બાઇક સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. બગસરા તાલુકાના ઘંટીયાણ ગામથી આગળ પુલ પાસે ભેંસાણ જવાના રોડ ઉપર ટાટા ટેમ્પો જી જે 03 વી 5267ના ચાલકે પુર ઝડપે અને […]

Read News
આજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના

આજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે શિવ મંદિરોને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.અમરેલી કામનાથ મહાદેવ ,નાગનાથ મહાદેવ, નાગદેવતા મંદિર નાગેશ્ર્વર મહાદેવની વર્ણાગી નીકળશે.નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન થતા યજમાનો યજ્ઞ વિધિમાં વિદ્વાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપશે.અમરેલી શહેરના કાશી વિશ્ર્વનાથ , ભીમનાથ, સુખનાથ , ભીડભંજન, પંચનાથ , જીવનમુકતેશ્ર્વર, […]

Read News
લોક્સંત મો2ા2ીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમાં તપોવન આશ્રમનું લોકાપર્ણ

લોક્સંત મો2ા2ીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમાં તપોવન આશ્રમનું લોકાપર્ણ

અમરેલી. કેન્દ્રીય મંત્રી પ2શોતમભાઈ રૂપાલા, ઈફકો ચે2મેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્ય દંડક-ધા2ાસભ્ય કૌશિકભાઈ વેક2ીયા, સાંસદ ના2ણભાઈ કાછડીયા, ધા2ાસભ્યશ્રીઓ મહેશભાઈ ક્સવાળા, હિ2ાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્સિંહજી ચુડાસમા, ધર્મેન્સિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયા, અમ2 ડે2ી ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત 2હેશે. પૂ.ભક્તિ2ામ બાપુ-ભોજલધામ ફતેપુ2, પૂ.વિજયબાપુ- સતાધા2, પૂ.ભક્તિ2ામ […]

Read News
સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલા, રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 […]

Read News
અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલી, અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના કર્તવ્યમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં શ્રી કૌશિકભાઈ વેકરીયાની સામે અમરેલી વિધાનસભા મતવિસ્તારમા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા રવિભાઈ ધાનાણી સહિત અમરેલી વિધાનસભા લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર તથા ધારી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 1ર્5 થી વધારે તથા કોંગ્રેસના 60 થી વધારે કાર્યકર્તાઓ […]

Read News

રાજુલા તાલુકામાં 7 કરોડના રસ્તાના કામોનું ખાતમુર્હુત કરાયું

રાજુલા, રાજુલા તાલુકામાં અગાઉ ત્રણ રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે ખાતમુરત કર્યા બાદ વધુ બે માર્ગો નું ખાતમુરત કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકામાં મહત્વના રસ્તાઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મોટાભાગના રસ્તાઓ મંજુર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આજરોજ રાજુલા તાલુકાના […]

Read News

ધારીના પાદરગઢની સીમમાં રમતા રમતા બાળાનું કુવામાં પડી જતાં મોત

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામે કાળુભાઇ હનુભાઇ ધાધલની વાડીમાં કામ કરતાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેજાભાઇ માલાભાઇ પારગીની દિકરી દોઢ વર્ષની પિનલ વાડીમાં રમતા રમતા અકસ્માતે કુવામાં પડી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read News
લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા પાંચ સાત દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે લાઠી વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેમજ ગામના અનેક વેપારીઓએ મેનેજરને રજૂઆત […]

Read News

અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં ડીગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી, અમરેલી સુખનાથપરા શેરી નં.5માં રહેતા નિલેષ નનકુભાઇ ઝાલાવડીયા અમરેલી બહારપરા સામુદ્રી માતાના મંદિર પાસે ખોડિયાર મંદિરની સામે આવેલ શેરીમાં શ્રીરંગ આર્યુવેદ પ્રાથમિક પંચકર્મ સારવાર કેન્દ્ર નામના ક્લિનીકમાં પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથિક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કિલનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડિકલ પ્રેકિટશનરને લગતી ડિગ્રી […]

Read News
શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

અમરેલી, 7મીએ દિલ્હીથી અમદાવાદ, ગાંધીનગર અને તા.8-3-24ને શુક્રવારે સવારે ગાંધીનગર નિવાસ સ્થાન બાદ બપોરે 1:15 કલાકે અમદાવાદ,1:45 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશને થઇને રાજુલા આવશે, 7:05 મિનીટે લીલીયા રેલ્વે સ્ટેશન આવીને સીધા ઇશ્ર્વરીયા જશે અને શ્રી પ્રતાપરાય પંડયા ભવનનું ઉદ્ઘાટન કરાશે. રાત્રે મહાશિવરાત્રીમાં હાજરી બાદ તા.9-3-24ને શનિવારે સવારે 9:15 કલાકે રાજકોટ થી મેગા એકજીબીસનમાં હજારી આપી […]

Read News

કુંકાવાવના 20 ગામોમાં રૂપિયા 12.05 કરોડના ખર્ચે કોઝવે રસ્તા પુલ બનાવાશે

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થયેલ. જે બાબતને ગંભીરતાથી હાથ […]

Read News

અમરેલીમાં ભાજપનાં ઉમેદવાર કોણ ? : ભારે સસ્પેન્સ

અમરેલી, આઠમીએ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સુધીમાં બીજી યાદી જાહેર થવાની શકયતા વચ્ચેઅમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ ? તોનો ભારે સસ્પેન્સ પ્રવર્તે છે ભાજપનીે બીજી યાદીમાં ગુજરાતની બાકી રહેતી 11 બેઠકોના નામો જાહેર થાય તેવી શકયતા વચ્ચે ભાજપના કાર્યકરો અને આમ જનતામાં પણ અમરેલીના ઉમેદવાર માટે ઉત્કંઠા દેખાઇ રહી છે બુધવાારે શ્રી પાટીલની અમરેલી અને રાજુલાની […]

Read News
રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી કે.જી.મૈયાને પ્રસંશાપત્ર એનાયત કરાયું

રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી કે.જી.મૈયાને પ્રસંશાપત્ર એનાયત કરાયું

રાજુલા, અમરેલી એસ.પી. હિમકરસિંહનાઓ દ્વારા અમરેલ જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી. પીએસઆઇ કે.જી. મૈયા ની વિશેષ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવતાની સાથેજ લોકો ને પડતી મુશ્કેલીઓ નું તાત્કાલીક ધોરણે નિવારણ લાવી લોકો ની સુખા કારી જીવન માટે હંમેશા તત્પર નિવારણ લાવનાર પી.એસ.આઈ પીએસઆઇ કે.જી. મૈયા ને […]

Read News
વીજશોકથી ઘવાયેલ શ્રમીકને પીજીવીસીએલ પાસેથી રૂા.30 લાખનું વળતર આપતા એડવોકેટ શ્રી સૈયદ

વીજશોકથી ઘવાયેલ શ્રમીકને પીજીવીસીએલ પાસેથી રૂા.30 લાખનું વળતર આપતા એડવોકેટ શ્રી સૈયદ

અમરેલી, તાલાળા તાલુકાનાં વડાળા ગામનાં ફીરોજભાઇ જુસબભાઇ સમા ગત તા.24-8-14નાં રોજ સવારે 10 વાગ્યે ખાંભાનાં ઉમરીયા ગામની સીમમાં પીજીવીસીએલનાં ભાંભલા ઉપર જુના વાયરો કાઢી નવા નાખવાનું કોન્ટ્રાક્ટર સનરાઇઝ એન્ટરપ્રાઇઝ ખાંભાનાં મજુર તરીકે કામ કરતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી 11 કેવીની લાઇનમાં વાયરો અડી જતા શોક લાગતા થાંભલેથી પટકાતા ગંભીર ઇજાઓ થયેલી જેનું વર્કમેન કમ્પેસેશન […]

Read News
હનુમાનપુરથી દલડી રોડ પર સિંહ સાથેનો સેલ્ફી વિડીયો વાયરલ કરનાર બે ઝડપાયાં

હનુમાનપુરથી દલડી રોડ પર સિંહ સાથેનો સેલ્ફી વિડીયો વાયરલ કરનાર બે ઝડપાયાં

ખાંભા, ઘારી ગીર (પુર્વ) વન વિભાગ હેઠળની તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડના કાર્ય વિસ્તારમાં આવતા હનુમાનપુર થી દલડી રોડ પર અનુસુચી-1 ના વન્યપ્રાણી સિંહ સાથેનો સેલ્ફી વિડીયો સોશિયલ મીડીયાવાયરલ કરી પજવણી કરનાર આરોપીઓની અટક કરી જરૂરી કાર્યવાહિ કરવા બાબત.ઘારી ગીર (પુર્વ) વન વિભાગની તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવતા ખાંભાતાલુકાના હનુમાનપુર થી દલડી રોડ રેવન્યું વિસ્તાર […]

Read News

નાગેશ્રીમાં પ્રેમસબંધમાં મહિલાના ન્યુડ ફોટા વાયરલ કર્યાની ફરિયાદ

અમરેલી , નાગેશ્રીમાં રહેતી પરિણીતાને તેના ગામના હિંમત ભાણાભાઇ ડોડીયા સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમ સંબધ હોય અને તે વખતે હિંમત ડોડીયાએ મહિલાની મરજીથી ન્યુડ ફોટાનો વિડીયો પોતાના ફોનમાં ઉતારેલ તે વિડીયો તા.16-2ના બપોરના કોઇ પણ વખતે હિંમતે પોતાના મોબાઇલ ફોનમાંથી મનસુખ કરશનભાઇ સાગઠીયાએ કોઇ પણ રીતે મેળવી રમેશ હરીભાઇ વાળાએ તે ફોટા તથા વિડીયો […]

Read News

લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા અને જાફરાબાદના કોળી કંથારીયામાં પ્રૌઢનું વીજ શોકથી મોત

અમરેલી , અમરેલી જિલ્લામાં વધ્ાુ બે કમોતના બનાવ નોંધાયા હતાં. જેમાં લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા તેમજ જાફરાબાદના કોળીકંથારીયા સીમમાં પ્રૌઢનું વીજ શોકથી મોત નિપજયાનું જાહેર કરાયું છે. લાઠી તાલુકાના હસુરપુર દેવળીયામાં દેવીપુજકના સ્મશાન પાસે આવેલ લીમડાના ઝાડે બીલોરસિંહ ભુન્નાભાઇ મુર્યા ઉ.વ.41ની દિકરી દેવળીયા ગામે પોતાના પતિ વેલસિંહ સાથે રહેતી હતી અને તેના ઘરે […]

Read News
શ્રી રૂપાલાની અભુતપુર્વ લોક ચાહના અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા

શ્રી રૂપાલાની અભુતપુર્વ લોક ચાહના અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા

અમરેલી, શ્રી પરશોત્તમ રૂપાલાની અભુતપુર્વ ચાહના દેખાઇ હતી તે ઉમેદવાર જાહેર થયા પછી પહેલી વખત રાજકોટ આવતા અમરેલીથી કાર્યકરો રાજકોટ પહોંચ્યા હતા અને ત્યા પણ લોકોમાંથી શ્રી રૂપાલાને મળેલ સ્વયંભુ આવકાર પછી એવો મત વ્યકત કરાયો છે કે, જ્યાથી શ્રી મોદી લડયા હતા તે રાજકોટની બેઠકમાં શ્રી રૂપાલા રેકર્ડબ્રેક મતે જીતશે શ્રી રૂપાલાના સ્વાગતમાં રાજકોટથી […]

Read News
પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

અમરેલી, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેર અને કોંગ્રેસના શ્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા બાદ શ્રી અંબરીષ ડેરના બે હજાર જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાવવાના હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ રાજુલા આવી રહ્યા છે. 2024માં લોકસભા ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજુલા જાફરાબાદ […]

Read News
error: Content is protected !!