દેશનું જનજીવન પાટે ચડી ગયું છે ને ફરી લોકડાઉનનો ભય સતાવે...
ભારતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે ને રોજ સવાર પડે ને કંઈક ને કંઈક નવી આપત્તિના એંધાણ વરતાય છે. લોકો પાછાં ફફડાટમાં જીવતાં...
રાફેલ ખરીદીના કૌભાંડમાં ફરી એક વાર કોંગ્રેસ જ બદનામ થવા તરફ...
લાંબા સમયની શાંતિ પછી રાફેલ વિમાનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પાછો ગાજ્યો છે. ભાજપ ને કોંગ્રેસ આ મુદ્દે લાંબા સમયથી ઝગડે જ છે ને ફ્રાન્સના...
જાપાની વડા શિંજો આબેની જેમ અનેક રાજનેતાઓ ક્ષેત્ર સન્યાસ કેમ...
વૈશ્વિક સ્તરે ભય, અનિશ્ચિતતા અને ચિંતાનું વાતાવરણ છેે અને રાજકીય ક્ષેત્રે પણ વર્ષોવર્ષથી સત્તાકાળ ભોગવતા રાજનેતાઓ પરત્વે વિરોધના સૂર બુલંદ થઈ રહ્યા છે. જનમાનસના...
વહેતા ઝરણાનું સંગીત પ્રસ્તુત કરનારા સંતુર વાદક શિવકુમાર સદા યાદ રહેશે
ભારતમાં શાસ્ત્રીય સંગીતના ધુરંધરો ફિલ્મોમાં પણ સફળ થયા હોય એવું બહુ ઓછા કિસ્સામાં બન્યું છે. શાસ્ત્રીય સંગીત કે વાદ્ય દ્વારા ચોક્કસ ક્લાસને ડોલાવનારા ફિલ્મોના...
બાબા સાહેબ આંબેડકરના મૂળભૂત નિયમો આમ આદમી પાર્ટી જાણે છે?
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલના મુદ્દે ફરી સાબિત થઈ ગયુ છે કે આ દેશમાં હિન્દુ વાદી સંગઠનો હજુ દલિતો તરફ સદભાવ...
વિરાટ જન સમર્થન પછી રચાયેલા વામન મંત્રીમંડળની ખાટીમીઠી વાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનારા ભાજપે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવાની જાહેરાત પહેલાં જ કરી દીધેલી તેથી ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એ વિશે...