લોકસભાની ચૂંટણી માટે પંચ દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી, આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તથા સ્ટેટ પોલીસ નોડલ ફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી […]

Read More

અમરેલીમાં હવસખોર યુવાનને અંતિમ શ્ર્વાસ સુધીની સજા

અમરેલી, અમરેલીમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની બાળાને ભગાડી જઇ અને બળાત્કાર તથા સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરનારા હવસખોર યુવાનને અમરેલીની પોકસો કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી અંબીકાનગર સુળીયાટીંબા પાસે જુના જકાતનાકા પાસે તા.5-2-21નાં મોડી રાત્રીથી સવાર સુધીમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરાને આરોપી […]

Read More

શ્રી પરશોત્તમ રૂપાલા આજે અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ આજે અમરેલી જિલ્લાનાં કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર રવાના થશે. નિયત થયા મુજબ તા.8 શુક્રવારે દિલ્હીથી બાય એર અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી તા.9-12-23 શનિવારે ઢસા થઇને ઇશ્ર્વરીયા આવશે. સવારે 10 કલાકે ટોડા ગામે કોરશેર સ્પીનીંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાન્ટ […]

Read More

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્પાઇન સર્જરીને સફળતા

અમરેલી, અમરેલી જીલ્લા ના પીઠવાજાળ ગામના 47 વર્ષીય આશાબેન વિનુભાઈ કણસાગરા કમરમાંથી નીકળતી નસો પરના દબાવના કારણે છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયથી દુખાવાથી પીડાતા હતા અને અસહ્ય દુ:ખાવાને કારણે તેઓ ચાલી શકતા ન હતા.ડોક્ટર ના જણાવ્યા મુજબ પગના તળિયા સુધીના અસહ્ય દુ:ખાવાને કારણે આશાબેન ને સ્ટ્રેચર પર ઓપીડી વિભાગના નિષ્ણાંત ડોક્ટર ને બતાવવા માટે લાવવામાં […]

Read More

તહેવારોમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા બે દિવસ અમરેલીમાં

અમરેલી, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા દિવાળી, નુતન વર્ષ, ભાઇબીજનાં તહેવારો પોતાના વતન ઇશ્ર્વરીયામાં રહી ઉજવનાર છે. નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા.9 ગુરૂવારે હૈદરાબાદથી અમદાવાદ અનેત્યાંથીગાંધીનગર રાત્રી રોકાણ કરી તા.10 શુક્રવારે અમદાવાદથી અમરેલી આવશે અને ઇશ્ર્વરીયા નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરશે. તા.11 શનિવારે મુલાકાતીઓ માટે અનામત રાખેલ છે.તા.12 રવિવારે પણ મુલાકાતીઓ […]

Read More