કુંકાવાવ સરપંચ સામે સ્થાનિક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વડિયા, અમરેલી વિધાનસભા સીટ ના એપી સેન્ટર તરીકે ગણાતા કુંકાવાવ માં સરપંચ તરીકે નિવૃત ફોજી સંજય લાખાણી એ સુકાન સંભાળ્યા બાદ અનેક વિકાસ કામો થી સમગ્ર પંથક માં તે એક યુવા જાગૃત સરપંચ તરીકે ખ્યાતિ પામતા જોવા મળ્યા હતા સાથે ટૂંકા સમય ગાળામાં તેઓ અનેક વિવાદોમાં પણ સંપળાતા તેના વિવાદો અને તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદો […]

Read More

ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રૂપીયા 3.48 લાખની મત્તાની ચોરી

અમરેલી રાજુલાના ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.3.48 લાખના સોનાના આભૂષણો તથા નજીવી રોકડ રકમની ચોરી કરીને લઈ ગયા હતા. ધોળા દિવસે લાખોની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રાજુલાના ઝાંઝરડા ગામે ચારોડીયા રોડ પર આવેલા નાથાભાઇ લાખાભાઇ લાખણોત્રા ઉ.વ.42 ધંધો.ખેતીના મકાનમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેના રૂમનુ […]

Read More

લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે જમૈ ના મેનેજરને અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈપણ નિવારણ આવતું નથી […]

Read More

અમરેલી બન્યું અવધ : જિલ્લો સ્વંયભુ બંધ : સર્વત્ર આનંદ

અમરેલી, અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને પગલે અમરેલીએ પણ નવીનવેલી દુલ્હનની જેમ સોળેશણગાર સજી ભગવાનશ્રી રામના વધામણા કર્યા હતાં. અમરેલીના વેપારીઓએ પણ સ્વંયભુ ધંધા રોજગાર બંધ રાખી પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. અમરેલી શહેરમાં ઠેર ઠેર ધજા પતાકા, કમાનો, ફલ્ટો સાથે ઠેર ઠેરથી ભગવાનશ્રીરામની વિરાટ શોભાયાત્રાઓ નિકળી હતી તેમાં રામ ભકતો વિશાળ સંખ્યામાં […]

Read More

અમરેલીમાં આજે ભાજપનું લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાશે

અમરેલી, આગામી લોકસભા ચુંટણી 2024 ની તૈયારી માટે કેન્દ્રીય ભાજપ ની યોજના મુજબ ગુજરાત પ્રદેશનાં તમામ 26 લોકસભા સીટોનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ના ઉદ્ધાટન છે. તેમની સાથેજ અમરેલી લોકસભાના ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન તા.23/01/2024 ને મંગળવાર ના રોજ સવારે 9:30 કલાકે રાખેલ છે ચુંટણી કાર્યાલય નાં ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમને વર્ચુઅલ રીતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડા […]

Read More

અમરેલીમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ

અમરેલી , રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ 12 શાળાના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના […]

Read More

બાબરાનાં નાની કુંડળથી ઇતરીયા-વલારડીથી ચિતલના રોડનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા

બાબરા, બાબરા જીલ્લા પંચાયત કરીયાણા બેઠક નિચે આવતા નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ રોડ નુ આજે બાબરા લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ દ્વારા સરકાર સમક્ષ તેમજ જીલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી મંજૂરી […]

Read More