L’élégance intemporelle du Casino Barrière Deauville
Le est un chef-d’œuvre architectural situé en plein cœur de la ville. De jour, sa façade immaculée et ses fenêtres majestueuses captivent les regards. La nuit, des jeux de lumière dorés lui confèrent une allure féérique. À l’intérieur, le décor somptueux signé Jacques Garcia, avec ses lustres scintillants, ses marbres précieux et ses miroirs, enveloppe chaque visiteur dans une ambiance luxueuse. Cet endroit est idéal pour s’adonner à des jeux captivants comme les machines à sous, la roulette ou encore le poker, tout en profitant des restaurants raffinés et des bars élégants situés au cœur de l’action.
E-Paper
Amreli
તામિલનાડુમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેબરાબરનો જંગ જામતા સરકાર ડખે ચડી ગઈ
તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોને કારણે તેમના દ્વારા ઇરાદાપૂર્વક બંધારણીય ફરજનું ઉલ્લંઘન કરવાનો વિવાદ વધુ ખ્યાત થયો છે. આ પ્રશ્નો રવિ દ્વારા રાષ્ટ્રપતિને અનેક બિલ મોકલવાના પગલાની કાયદેસરતા સાથે સંબંધિત હતા. તેમણે અગાઉ તામિલનાડુ...
ચલાલા ,લાઠી,રાજુલા, જાફરાબાદ પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય :અમરેલીમાં એક કોગ્રેંસ અને એક ભાજપની બેઠક મળી
અમરેલી, અમરેલી જીલ્લામાં નગરપાલિકાઓની ચુંટણીમાં ચલાલા,લાઠી,રાજુલા,જાફરાબાદમા ભવ્ય વિજય થયો છે.જયારે અમરેલી વોડર નંબર 5 ની પેટાચુંટણીમાં ભાજપના કોમલબેન રામાણી અને વોર્ડ નં -7 માં કોગ્રેંસના માધવીબેન જાની વિજેતા બન્યા છે.કોગ્રેંસના ઉમેદવાર માધવીબેન 850 મતની લીડથી વિજેતા...
રાજુલાનાં વાવેરામાં માસુમ બાળક ઉપર વહેલી સવારે દિપડાનો હુમલો
રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના વાવેરા ગામમાં આવેલ ગૌશાળા પાસે આવેલ નદી કાંઠા વિસ્તારમાં દેવીપૂજક પરિવારના ઘરે દીપડો વહેલી સવારે ઘુસી 8 વર્ષના વૈભવ નરસીભાઈ સોલંકીનું માથું પકડી શિકારનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાડા રાડ બોલતા દીપડો બાળકને મૂકી નાચી છૂટ્યો...
સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું
સાવરકુંડલા, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિતાશયમાં 15 સસ ની પથરી અને સાથે સાથે ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લીધે માસિકનો પ્રવાહ પણ વધારે હતો.આ દર્દીને લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમિ (પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન) અને લેપ્રોસ્કોપિક...
અમરેલી તાલુકા પોલીસ મથકના અપહરણ તેમજ પોકસોના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
અમરેલી, ભાવનગર રેઇન્જ પોલીસમા નીરક્ષણ ગૌતમ પરમાર દ્વારા રેન્જના જીલ્લાઓમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા સુચના આપતા.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શક હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડ ના પી. એસ. આઇ આર. એલ. રાઠોડ, એ. એસ. આઇ....
સાવરકુંડલા હાઇવે ઉપર ડ્રાઇવરને ઝોકુ આવી જતા કન્ટેનર પલ્ટી ખાઇ ગયું
અમરેલી, સાવરકુંડલા અમરેલી રોડ થી મહુવા રોડ સુધીના બાયપાસ હાઈવે પર પીપાવાવ પોર્ટ થી અમરેલી તરફ જતું હેવીકન્ટેનર જેસર રોડ થી ભુવા રોડ ની વચ્ચે આવતું રેલવે ફાટક નો ઢાળ ઉતરતા કન્ટેનર ટ્રક ના ડ્રાયવર ને ઝોકું આવી જતા વહેલી સવારે રાજેશભાઈ ગોકળભાઈ ભેસાણીયા ની વાડી માં હાઇવે...
લીલીયા થી ઉપડેલ ગારીયાધાર સુરત લક્ઝરી ઊંધી વળી
ગારીયાધાર થી સુરત થી જઇ રહેલ ખાનગી લક્ઝરી બસ લીલીયા થી દામનગર થઈ અને સુરત તરફ જતી હતી ત્યારે રવિવારે રાત્રિના સમયે નાના ઉમરડા અને લીમડા નજીક આ ખાનગી બસ ત્રણ ગોથા ખાઈ જતા અંદર રહેલા 25 જેટલા મુસાફરોને ભાવનગર અમરેલી સહિત વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ...
દેશ અને દુનિયામાં ચોતરફ કુદરતી આપત્તિનાએંધાણ દેખાય છે પણ એની કોઈને પડી નથી
કુદરતનો ક્રમ બદલાયેલો છે. બહુ બારીક નજરે જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક વૃક્ષો કોઈ પણ કારણ વિના સૂકાઈ ગયા છે, જાણે કે બળી ગયા ન હોય ! ગુજરાતના જંગલોમાં થોડા થોડા અંતરે વૃક્ષ સૂકાઈ ગયેલા જોવા મળે છે. આમ થવાનું રહસ્ય કોઈ જાણતું નથી. આ એક નોટિસ છે. જો મનુષ્ય એને ધ્યાનમાં...
બાબરા તાલુકાનાં નિલવડાનાં તળાવમાંથી માટીનું ખનન કરતા પાંચ વાહન ઝડપાયાં
અમરેલી ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી.ખનીજમાફીયાઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વિરુધ્ધ કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય, અને...
લાઠી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી
લાઠી, ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પણ દેશી કે વિદેશી દારૂ જોઈએ તેટલો મળતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે લાઠી મામલતદાર કચેરી અને લાઠી પોલીસ મથકની એકજ દીવાલ હોય અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આજે વિદેશી દારૂની ખાલી બોટલો મળતા દારૂ બંધીની પોલ...
ફાગણે ધોળો કેસુડો મહોર્યો : કુંડલાની સીમમાં લુપ્ત થયેલા ધોળા કેસુડાએ દેખા દીધી
અમરેલી, ફાગણ મહિને ખીલ તો ખાખરો મહા મહિનામાં ખીલે ઉઠ્યો છે અને આનંદની વાત એ છે કે તે જંગલીઓ ખાખરામાં ફુલ મોહરીયા છે ત્રણથી ચાર પ્રકારના ખાખરામાં ફૂલ આવે છે જેને કેસૂડો કહીએ છીએ જનરલ કેસુડો કેસરી કલર નો હોય છે લાલ કલરનો છે અને સફેદ કલરનો હોય છે ત્યારે કલરનો જે ખાખરો છે...
અમરેલી પોલીસે ગુમ થયેલ કેબલ વાયર શોધ્યો
અમરેલી, અમરેલી લીલીયા રોડ ફાટકથી અમરેલી લીલીયા રોડ સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ શિફ્ટીંગની કામગીરી ચાલુ હોય તે દરમ્યાન તા.06-07/02/2025 ની રાત્રી દરમ્યાન સ્ટ્રીટ લાઇટનો કેબલ વાયર આશરે 300 મીટર જેટલો હોય જેની કિ.રૂ.35,000/-નો ગુમ થયેલ હોય જે આજરોજ ગુમ થયેલ કેબલ વાયર...
કુંકાવવાના માયાપાદર ગામે યુવતી કુવામા પાણી ભરવાજતા અકસ્માતે કુવામાં પડી જતા મોત
અમરેલી, કુંકાવાવ તાલુકાના માયાપાદર ગામના વીડી વિસ્તાર મા વાડીના કુવામા પાણી ભરવા જતા ૠતીકા બેન માલવીયા નામની યુવતી કુવામા પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામા પડી જતા મોત નિપજયુ હતુ.તારીખ 10/01/2025 ના રોજ રાત્રે 11:05 કલાકે 108ના કંટ્રોલ રૂમ ખાતેથી અમરેલી ફાયર...
વાંડળિયા ગામે રૂા.1 કરોડ 55 લાખના ખર્ચે બે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા
અમરેલી, બાબરા તાલુકાના વાંડળિયા ગામે આજે વિકાસના નવા સોપાનો સર કરવાના ભાગરૂપે બે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે અંદાજીત 1 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટના સદસ્ય, તાલુકા પંચાયત...
સુભાષચંદ્ર બોઝની જિંદગીને મોતને ઘાટઉતારવાનું કાવતરું જવાહરલાલનું હોય?
ભારતમાં કેટલાક લોકો સાવ મોં-માથા વિનાની વાતો કરીને વણજોઈતા વિવાદો ઊભા કરવામાં માહિર છે. કોઈ પણ પ્રકારના આધારે કે પુરાવા વિના જીભે ચડે એ લવારો કરીને મીડિયામાં પબ્લિસિટી મેળવવાની તેમને આદત હોય છે. ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી આ જમાતના નેતા છે કે જે છાસવારે કંઈક ને...
રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગુજકોમાસોલ મારફત 63 કરોડની ખરીદી કરાઇ
રાજુલા, રાજુલા સંઘની પ્રશંસની કામગીરી રાજુલા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે મહિનાથી ખરીદી શરૂ હતી અને 2600 જેટલા ખેડૂતોની નોંધણી થઈ હતી હવે બે દિવસ બાકી છે ત્યારે 2400 જેટલા ખેડૂતોની સિંગ બે લાખ 50 હજાર ગણી ખરીદાઈ ગઈ છે અને બાકીની બે દિવસમાં ખરીદી થઈ જશે.આમ રાજુલા...
ખાંભામાં 2685 ખેડૂતોની 2.70 લાખ ગુણી મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરાઇ
અમરેલી, ખાંભા માં રેકર્ડ બ્રેક મગફળી ખરીદી માં અવ્વલ નંબર પર ખાંભા રહ્યું હતું ખાંભા ના તમામ રજીસ્ટેશન ખેડૂતો ની મગફળી ખરીદી ની 100% કામગીરી કરવા માં આવી હતી ખાંભા તાલુકા ના 2685 જેટલાં ખેડૂતો ની મગફળી ટેકા ના ભાવે 2.70 લાખ ગુણી ખરીદી કરી 66 કરોડ જેટલી રકમ નું...
ખેડુતોનાં પાક રક્ષણ માટે તાર ફેન્સીંગ બનાવવાની યોજનાનાં બજેટમાં વધારો કરો : શ્રી મહેશ કસવાલા
અમરેલી, રાજ્યનાં ખેડુતોને ખેતીના પાકો અને રક્ષણ મળે તે માટે ખેતર ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની યોજના સરકાર દ્વારા જાહેર કરેલ છે. આ યોજનાનાં લાભ માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ દ્વારા ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાનાં ધોરણે સ્વિકારવામાં આવશે તેવું...
સાવધાન : હવે બજારમાં નકલી મોબાઇલ આવ્યા
રાજુલામાં એક વેપારીને ત્યા નકલી મોબાઇલ અને નકલી બીલ સાથે રૂપિયાની જરુર હોવાને કારણે મારે અર્ધી કીમતે મોબાઇલ વેંચવાનો છે કહી મોબાઇલ વેંચવા આવ્યો હતો પણ તે મોબાઇલ નકલી હતો જેથી એક વખત મોબાઇલની ચકાસણી કરી છેતરપીંડીથી બચવા માટે રાજુલાના મોબાઇલના વેપારીએ લોકોને અનુરોધ...
રાજુલા ભાજપનાં ઉમેદવાર ઓટો રીક્ષામાં પ્રચાર કરવા નીકળ્યા !!
રાજુલા નગરપાલિકાને ચૂંટણી આવી છે ત્યારે આગામી 16 મતદાન છે ત્યારે પ્રચાર કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભાજપના એક વર્ષ આગેવાન ઓટો રીક્ષામાં અને પ્રચાર અર્થે નીકળતા કુતૂહલ સર્જાયું હતું જાણવા મળતી વિગત મુજબ રાજુલાના વરિષ્ઠ ભાજપ ના આગેવાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ...
પ્રયાગરાજ માં દર ચાર મિનિટે એક ટ્રેન દોડે છે
પ્રયાગરાજ ના ટ્રાફિકને લઈ ઉડતી અફવાઓ સામે ભાવનગર રેલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરાય છે કે ગઈકાલે રવિવારે 330 ટ્રેનમાં 12 લાખયાત્રીઓની મુસાફરી થઈ હતી અને દર 4 મિનિટે એક ટ્રેન પ્રયાગરાજ અને આસપાસના આઠ સ્ટેશનો માંથી ઉપડે છે અને દરેક ટ્રેનમાં ડબલ એન્જિન થકી પરિવહન અવિરત શરૂ...
ભાજપ એ શિસ્તનું શસ્ત્ર ઉગામ્યુ
BJPમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર, બીજેપીના કાર્યકર્તા - હોદ્દેદાર હોવા છતાં પરિવારમાંથી અપક્ષમાં ઉમેદવારી કરનાર તમામને સસ્પેન્ડ કરવા પ્રદેશ બીજેપીએ આદેશ કર્યો છે. ગઈકાલે યોજાયેલી બેઠક બાદ આજે રાજ્યના અલગ અલગ જિલ્લામાં 40 જેટલા કાર્યકર્તા - હોદ્દેદારોને સસ્પેન્ડ...
અમરેલી ભાજપનાં પાયાનાં કાર્યકર શ્રી કાંતિભાઇ સોરઠીયાનું નિધન
અમરેલી, અમરેલી જિલ્લા પંચાયતનાં પુર્વ સદસ્ય અમરેલી ભાજપનાં પાયાનાં કાર્યકર શ્રી કાંતિભાઇ સોરઠીયાનું નિધન થતા શ્રી દિલીપ સંઘાણીએ શ્રી સોરઠીયાનાં યોગદાનને યાદ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. 1982 માં જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચુકેલ શ્રી કાંતિભાઇ સોરઠીયા રાજકોટ સ્થાયી...
અમરેલી જિલ્લામાં ચાલતા રોડનાં કામની બલીહારી : ત્રણ વર્ષેય ત્રણ કિ.મી.નાં રોડનું કામ પુરૂ થતુ નથી
અમરેલી, ભાવનગર અને જિલ્લાને જોડતા મેકડા, ઇંગોરાળાનાં ત્રણ કિલીમીટરનાં રસ્તાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી શરૂ છે છતા પણ આ કામ ત્રણ વર્ષેય પુરૂ ન થતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જે એજન્સીને કામ અપાયું છે તેની પાસેથી કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા બીજી એજન્સીને સોંપવું...
અગાઉ આગાહી કરવામાં એક્ઝિટ પોલે થાપ ખાધો છે
એક્ઝિટ પોલનો વરતારો છે કે આ વખતે કેજરીવાલની પાર્ટી હારશે ને ભાજપ ફરી સત્તામાં આવશે. મતદાન પત્યા પછી 10 એક્ઝિટ પોલ આવ્યા તેમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આપની સરકાર બનશે એવો દાવો કરાયો છે. એક્ઝિટ પોલમાં...
ખાંભાનાં માર્કેટયાર્ડમાં પોણા ત્રણ લાખ મગફળીની બોરીની ખરીદી
અમરેલી, ખાંભા યાર્ડ દ્વારા પોતાની હરરાજી બંધ રાખીને ઐતિહાસીક ખરીદીમાં પુરતો સહયોગ આપ્યો હતો. ખાંભા તાલુકાના એકપણ ખેડુત બાકી ન રહી જાય તેવુ ચુસ્ત આયોજન કરવામાં આવ્યુ ખાંભા યાર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2 લાખ 70 હજાર કરતા વધ્ાુ બોરીની ખરીદી પુર્ણ કરતુ વહીવટી તંત્ર...
જુનાગઢમાં છેલ્લા પાંચ મહીનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જૂનાગઢ, જૂનાગઢ રેન્જ, પોલીસ મહા-નિરીક્ષક શ્રી. નિલેશ જાંજડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી. ભગીરથસિહ જાડેજાનાઓ દ્રારા નાસતા ફરતા આરોપીને પકડી કાર્યવાહી કરવા સુચનાઓ કરવામા આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન...
બગસરામાં એક માત્ર બાયપાસ તે પણ અતિ ભયંકર હાલતમાં
બગસરા, બગસરામાં અટલજી પાર્ક થી લઈને જેઠીયાવદર ચોકડી સુધી 8 કિલોમીટરનો આ બાયપાસ શહેરનો એક માત્ર રોડ છે. ત્યાંથી રોજના હજારો વાહનો પસાર થતા હોઈ છે. લોકોને શહેરમાં ટ્રાફિક ના નડે તેના માટે આ રોડ પસંદ કરતા હોઈ છે. વધુમાં આ રોડ પર એક માત્ર સિએનજી પમ્પ આવેલ હોવાથી પણ...
ગુમ થયેલા મોબાઇલ ફોન ટેક્નિકલ સોર્સ તથા પોર્ટલની મદદથી શોધી મુળ માલિકોને પરત અપાવતી અમરેલીની સીટી પોલીસ
અમરેલી, સતિષભાઇ ઝાલાવાડીયા પોતાના કામ અર્થે અમરેલી માર્કેટમાં ખરીદી કરવા આવેલ ત્યારે ભીડમાં પોતાનો રેડમી કંપનીનો ફાઈવજી મોબાઇલ કિં.રૂ.12,000/- પડી જવાથી ગુમ થયેલ હોય જે ટેક્નિકલ સોર્સ તથા સીઈઆઈઆર પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ...
બગસરાનાં જેતપુર રોડ પર બેકાબુ થયેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ
બગસરા, બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડમાં ઘૂસીને મોટર સાયકલ સાથે અથડાઇ હતી. અને બસ સ્ટેન્ડમાં બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો તેમ જ બાજુમાં ઘોડી મારીને રાખેલ સ્પ્લેન્ડર ગાડી ઉપર ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને...
ધારીનાં યુવાન હર્ષિત લગ્નનાં ફેરા ફરે તે પહેલા જ હદય થંભી ગયું : સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઇ
અમરેલી, મુળ ધારીના વતની અને રતિલાલ છોટાલાલ સુરતી (રમેશભાઇ શેઠ) ધારીમાં વર્ષો સુધી રહેતા હતા તેમનો પરિવારમાં બે દિકરા સુધીરભાઇ અને અજયભાઇ અમદાવાદ રહેતા હતા સુધીરભાઇ પહેલે થી અમદાવાદ સ્થિર થયેલ અને અજયભાઇ જુનાગઢ રહેતા હતા ત્યાંથી અમદાવાદ રહેવા ગયેલા તેને માત્ર 8 માસ...
બગસરાનાં જેતપુર રોડે બેકાબુ બનેલી કાર બસસ્ટેન્ડમાં ઘુસી મોટરસાયકલ સાથે અથડાઇ
બગસરા, બગસરા જેતપુર રોડ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડમાં ઘૂસીને મોટર સાયકલ સાથે અથડાઇ હતી. અને બસ સ્ટેન્ડમાં બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો તેમ જ બાજુમાં ઘોડી મારીને રાખેલ સ્પ્લેન્ડર ગાડી ઉપર ચડી જતા સ્પ્લેન્ડર દબાઈ ગયું હતું અને...
અમરેલીમાં હડકાયા કુતરાનો હાહાકાર : 15 ને ઝપટે લીધા
અમરેલી, અમરેલી શહેરમાં લાઠી રોડ પર ફાટક પાસે આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં હડકાયા બનેલા શ્ર્વાને હાહાકાર મચાવી દીધો હતો. ક્યાંકથી અચાનક ચડી આવેલા શ્ર્વાને કુલ 15 લોકોને બચકા ભરી લેતા 4 વ્યક્તિને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. આટલુ ઓછુ હોય તેમ બ્રાહ્મણ...
સાવરકુંડલામાં તંત્ર પાસે ઝડપી સાધનો હોય છતા 350 મીટર રોડનું કામ માંડ 47 દિવસે પુરૂ થયું
સાવરકુંડલા, સાવરકુંડલા બજારમાં 350 મીટર રોડનું કામ તા.16/12/24 ના રોજ શરૂ કરેલ અને 47 દિવસ બાદ તા.29/1/25 ના રોજ પૂરું થયું છે. આ કામ તંત્ર પાસે આટલા ઝડપી સાધનો હોય અને સાવરકુંડલા શહેરના હૃદય સમાન વેપારીઓની મેઇન બજાર આવેલી હોય 10 થી 12 દિવસમાં તંત્ર ધારે તો આ પૂરું થઈ...
કુંડલાના બાઢડા પાસે ઉતારૂ ટ્રેનનું એન્જીન ફેઇલ
અમરેલી, મહુવાથી ભાવનગર જતી ટ્રેન સાવરકુંડલાનાં બાઢડા સ્ટેશન ઉપર અકસ્માતમાં એન્જીન ફેઇલ થતા અઢી કલાક સુધી અટવાઇ હતી અને સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેક મેઇન્ટેનન્સ વખતે રેલ ટ્રેકનો પાટો રેલ એન્જીનની હડફેટે આવી ઓઇલ ટેન્ક સાથે અથડાતા એન્જીનનાં ઓઇલની ટાકી તુટી હતી...
રાજુલા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટે મુદ્દત વધારવાની સરકારમાં રજુઆત
રાજુલા, રાજુલા માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યારે માર્કેટિંગમાં આવેલા ખેડૂતોએ જણાવ્યું કે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે 500 જેટલા ખેડૂતો બાકી છીએ અને ખરીદી વિભાગનો કાર્ય પ્રશંશનીય હતું પરંતુ ગુજકોમાસોલ દ્વારા ચાર દિવસ બારદાન ન આપ્યા અને...
ખાંભાનાં ખડાધાર પાસે બોલેરોએ ચાર અકસ્માત કર્યા : બે નાં મોત
અમરેલી, ખાંભાના ખડાધાર ગામે ઉનાથી આવી રહેલ લાઠીનાં હરસુરપુર દેવળીયાનાં જતીન અશોકભાઇ જોષી નામનાં શખ્સે નશો કર્યા જેવી હાલતમાં પોતાની પીકઅપ બોલેરો થાંભલા સાથે અથડાવી હતી અને ત્યાંથી બગસરાનાં જાવેદભાઇ નામનાં કાર ચાલકની કાર ઉપર ચડાવી દીધી હતી અને ત્યાંથી ચા દેવા માટે...
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અઢાર વર્ષિય યુવાનનો 29 દિવસની સારવાર બાદ આબાદ બચાવ
અમરેલી, શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતેથી મળેલ માહિતી મુજબકુંકાવાવતાલુકા ના લુણીધાર ગામના 18 વર્ષીય યુવક સંજયભાઈ ભુરીયાને ઝેરી દવાની અસર હેઠળ અત્યંત ગંભીરહાલતમાં અમરેલી ની શાંતાબા જનરલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત ઇમરજન્સી વિભાગમાં લાવવામાંઆવ્યા હતા. તે તેમની હાલત અન્યંત...
મગફળી ખરીદીની સમય મર્યાદા વધારો : શ્રી મહેશ કસવાલા
અમરેલી, રાજય સરાકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતી મગફળીની સમય મર્યાદા વધારવા ધારાસભ્ય શ્રીમહેશ કસવાલાએ રાજયના કૃષિમંત્રી શ્રીરાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી જણાવ્યું છે.કે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયામાં જે ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ...
ગુજરાતના બાંધકામ ક્ષેત્રને ઊંચે લઈજવામાં ગામડેથી આવનારાઓનું પ્રદાન
દેશના બાંધકામ ઘણા લાંબા સમયથી મંદીનો માહોલ છે. એમાં હવે બિલ્ડરોને પોતાની જૂની મૂડી સામાન્ય નફા સાથે છૂટી થતી જોવા મળે છે. એનાથી હવે નવા પ્રોજેક્ટના આરંભ પણ દેખાવા લાગ્યા છે. દેશના મોટા ભાગના બિલ્ડરો કોસ્ટકટિંગની નાગચૂડમાં ફસાયેલા છે. મંદીની આ એક વિશેષ લાક્ષણિકતા છે જે...
ધારી તાલુકામાં જન્મજાત તકલીફ વાળા બાળકનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું
ધારી, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની વિનામુલ્યે સારવાર કરવામાં આવે છે. અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર.એમ.જોષી, જીલ્લા આર.સી.એચ.ઓ. અધિકારી ડો. અખિલેશ કુમાર સિંહ તથા ડો. રાધા કૃષ્ણન જાટ, ડો. એ.કે.સિંહ, ધારી તાલુકા...
બાબાપુરમાં ગંદકીના ગંજ દુર કરી રસ્તા ચોખ્ખા કરાવ્યા
બાબાપુર, બાબાપુર ગામમાં જતા જે ઉકરડા હતા તે બધાય દૂર થઈ ગયા છે બાબાપુરના પંચાયતો ના સરપંચ સભ્યો થી પહેલા ગામમાં જતા રસ્તો રોડ બહુ સાંકડો હતો હવે પોળો થઈ ગયો છે એમાં સરપંચ અરવિંદભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ સાગરભાઇ ગોંડલીયા સભ્યો ભીખુભાઈ રીબડીયા ભરતભાઈ જેબલિયા મયુરભાઈ પરમાર...
લાઠીમાં મેજર બ્રિજ માટે 14 કરોડ મંજુર કરાવતા શ્રી તળાવીયા
અમરેલી,લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે 2 મેજર બ્રિજ અંદાજિત 14 કરોડના ખર્ચે લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ મંજુર કરાવ્યાં છે. લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે 2 મેજર બ્રિજ અંદાજિત 14 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજુર કરવામા આવ્યા છે. લાઠી બાબરા ના...
નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે
દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક...
લેટરકાંડમાં મારો અને સબંધીતોનો નાર્કો ટેસ્ટ કરી તપાસ હાઇકોર્ટનાં જજને સોંપો : શ્રી દિલીપ સંઘાણી
અમરેલી ,અમરેલીના ચર્ચાસ્પદ બનેલા લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને સમગ્ર બનાવની તપાસ હાઇકોર્ટના નિવૃત જજ અથવા સીટીંગ જજને સોંપી અને સત્ય શું છે તે જાણવા માટે પોતાનો અને સાથે આ ઘટનામાં સબંધીત આગેવાનોનાં નાર્કો ટેસ્ટ કરી સત્ય...
દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા ત્રણ માનવ જીંદગીનો આબાદ બચાવ કરતા પીઆઇ શ્રી વી.ડી.ગોહીલ
અમરેલી, નરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશ્ર્ચિમ કચ્છ ભુજમાં પોલિસ અને બીએસએફના જવાનોએ દરીયાઈ વિસ્તારમાં જીએસએલ કંપનીના ત્રણ કર્મચારીઓ કંપનીની મોટર બોટ લઈ કંપનીની દરીયાઈ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા માટે તા.31 બપોરે 11 વાગ્યા આસપાસ દરીયાઈ વિસ્તારમાં ગયેલ.અને...
કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતાં ધારાસભ્યશ્રી કસવાલા
સાવરકુંડલા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ મા કેન્દ્ર સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ દ્વારા રજૂ કરેલા વિકાસલક્ષી બજેટને આવકારતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે આ બજેટ ગરીબો, યુવાનો, અન્નદાતા અને...
લીલીયાનાં ખારા ગામે પુલ બનાવવા સાથે રૂપીયા 2 કરોડ 20 લાખની ગ્રાન્ટ ફાળવી
હાથીગઢ, લીલીયાનાં ખારા ગામે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાનાં હસ્તે બે કરોડ વીસ લાખ રૂપિયાનાં ખર્ચે ખારા, ઢાંગલા અને ખારા, હાથીગઢ રોડ પર પુલ બનાવવાનાં કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જે પ્રસંગે કિશોરભાઇ ગરણીયા અને તેમની ટીમ હાજર રહ અતિસુંદર રીતે જહેમત ઉઠાવીને...
ધારીનાં ધારગણીમાં લારી સહિતનું ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું
અમરેલી, ધારી ના ધારગણી ગામે તારીખ 03/02/2025 ના રોજ ખેડૂતનું લારી સહિત ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું હતું. ધારગણી થી ઇંગોરાળા તરફ જવાને રસ્તે જેને ભગરાનો કેડો કહેવામાં આવે છે તે રસ્તા ઉપર ધારગણી ખેડૂત શ્રી અમુલખભાઈ ભીખાભાઈ ગજેરા ટ્રેકટર લઈને વાડી તરફ ખાતર ભરીને જતા હતા...
બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની એડવોકેટ શ્રી હેતલ બી.ચૌહાણને ભારત સરકાર દ્વારા નોટરી એનાયત
અમરેલી, મુળ બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની હેતલ ભગવાનભાઈ ચૌહાણ એડવોકેટને ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ પ્રાપ્ત કરતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.શ્રી હેતલ ભગવાનભાઇ ચૌહાણ સને. 2012 થી વકીલાતનો ઉમદા વ્યવસાય શહેર અમદાવાદમાં સીટી સિવીલ...
મુંબઇ ઉપનગર પરજીયા પટ્ટણી સોની વાડીનાં પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવરનું નિધન
મુંબઈ ઉપનગર પરજીયા સોની સહકારી સોસાયટી (મુંબઈ સોની સમાજ) ના પ્રમુખ શ્રી વિજયભાઈ હંસરાજ સતીકુવર નું રવિવાર તા. 2/2/2025 ના દુ:ખદ અવસાન થયું છે. સમગ્ર વિશ્વ સ્તરે પરજીયા સોની સમાજ ના સંગઠન માં તેમનો અમૂલ્ય ફાળો હતો અને માત્ર મુંબઈ સમાંજ નહિ પરંતુ વિશ્વ ની દરેક સંસ્થા...
બગસરાના શ્રી સુનીલ સોની લોક સાહિત્ય અને સંગીત એવોર્ડથી સન્માનિત
બૃહદ ગુજરાતી સમાજ દ્વારા બગસરાના વતની મુંબઇના લોક સાહિત્યકાર શ્રી સુનીલ સોનીને લોક સાહિત્ય અને સંગીત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સન્માનના પ્રત્યુતરમાં પરજીયા સોની સમાજના ગૌરવ એવા શ્રી સુનિલ સોની (ધોરડા)એ જણાવેલ કે, " મીત્રો આજે જયારે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા...
મમતા કુલકર્ણી ને કોઈ સ્થાન નહીં આપે તો પત્રકાર રણજીત વાળા રણજીત વાળા ડાભાળી ગામે આપશે આશ્રમ બનાવવા માટે જગ્યા
ડાભાળી ગીરના પત્રકાર રણજીત વાળા રણજીત વાળા મમતા કુલકર્ણી ને મદદ કરવા માટે મેદાન મા આવ્યા છે. મમતા ફુલકાણી ને કિન્નર અખાડા ના મહામડળેશ્વર પદપર હટાવવામાં આવ્યા બાદ એક દુઃખની વાત છે પત્રકાર રણજીત વાળાએ જણાવ્યું હતું કે મમતા કુલકર્ણી એ 25 સાલ તન મન ધન થી ભક્તિ કરી છે અને...
પીપાવાવ મરીનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપી ઝડપાયો
અમરેલી, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી લીધ્ોલ છે. ભારતકુમાર પ્રવિણચંદ્ર પંડયા, ઉ.વ.53, રહે.રામપરા-2, પીપાવાવ પોર્ટ કોલોની બ્લોક નંબર એલ-4, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.17/01/2025 નાં રોજ પોતે પોતાનું રહેણાંક મકાન બંધ...
વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ નાટા રહે.માવજીંજવા તા.બગસરા વાળો પોતાના હવાલાની ફોર વ્હીલ કાર રજી. નંબર જી.જે.05. આર.એ. 8650...
કર્ણાટકમાં કોંગ્રેસની સુખી સરકાર છે પરંતુહાઇકમાન્ડ એને ડહોળ્યા વગર નહિ રહે
કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો છે કે તેઓ તેમના પદ પરથી હટી શકે છે, જેનાથી ડીકે શિવકુમારને તક મળી શકે છે. કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં આ પહેલા પણ આવી ફોર્મ્યુલા અજમાવવામાં આવી છે, પરંતુ તે સફળ થઈ નથી. વિચાર ઘણા...
બાબરાનાં નાની કુંડળ નજીક વાહન અકસ્માતે ત્રણને ઇજા
અમરેલી, બાબરાનાં નાની કુંડળ, મોટી કુંડળ રોડ પર બે વાહનો સામસામા અથડાતા ત્રણને ઇજાઓ થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બાબરા તાલુકાના નાની કુંડળ ગામના તથા મોટી કુંડળ રોડ પર અલ્ટો 800 અને યુટીલીટી બોલેરો પીકપ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા...
બગસરાના મુંજીયાસરમાં બોગસ ડોક્ટર ઝડપાયો
અમરેલી, બગસરા તાલુકાના મુંજીયાસર ગામે સ્મશાનવાળી શેરીમાં બગસરા નવા જીનપરા કુંકાવાવ નાકા પાસે હિરેનભાઈ વસંતભાઈ રાઠોડ પોતાની પાસે કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપીને પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ...
સંત શિરોમણી પૂ.શ્રી ગુરૂ રવિદાસ વિશ્ર્વ મહાપીઠ અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન અપાયું
અમરેલી, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણની સુચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય માં જીલ્લા તાલુકા વાઈઝ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે સંત શિરોમણી ગુરુ રવિદાસ જન્મ જયંતી ની રજા ને જાહેર રજા તરીકે જાહેર કરવા માટે આજરોજ જિલ્લા...
જીથુડીના આશાસ્પદ યુવકનું રાંઢીયા પાસે કાર અથડાતા મોત
અમરેલી, અમરેલી ના રાંઢિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું.યુવકના પિતાજી પ્રયાગરાજ ખાતે ગયા હતા અને ઘટનાની જાણ થતાં ત્યાંથી દોડી આવ્યા હતા. ફોરવ્હીલ અથડાતા હેમરેજ થવાને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. મોડી...
ચલાલા,રાજુલા,લાઠી,જાફરાબાદ પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર
ચલાલા,રાજુલા,લાઠી,જાફરાબાદ પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કર્યા છે તા. 1ના રોજ ભાજપ અને કોંગ્રેસ તથા આપના ઉમેદવારોનો ફોર્મ રજુ કરવા માટે ઘસારો થશે તેના માટે તંત્ર દ્વારા કદાચ ટોકનની વ્યવસ્થા કરવી પડે તેવી શકયતા છે કારણ કે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સમય છે...
પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયના વરદ હસ્તે સ્ટેટ મોનીટરીંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણની SMCની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે SMC રાજ્યવ્યાપી દરોડા પાડી...
સાવરકુંડલા પાસે સિંહનો જીવ બચાવતું વન તંત્ર
સાવર કુંડલા થી બાઢડા રેલ્વે ટ્રેક પોલ નં ૬૨/૭ થી ૬૨/૮ ની વચ્ચે રેલ્વે ટ્રેક ની આજુ બાજુ સિહણ આખી રાત આંટા ફેરા મારતા ટ્રેકર/ સ્ટાફ દ્વારા ખડે પગે પેટ્રોલિંગ કરી સિહ નો અકસ્માત રોકવા માં સફળ રહેલ તેમ ધારીના ડીએફઓ શ્રી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું...
આમ આદમી પાર્ટી માટે ત્રીજી વખતદિલ્હી સર કરવાનું કામ આસાન નથી
બારે મહિના રાજકારણની મૌસમથી છવાયેલા રહેતા દિલ્હીમાં હાલ પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીએ વાતાવરણને રસપ્રદ બનાવ્યું છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક વર્ગના મતદારો પર કલ્યાણકારી યોજનાઓના વચનો વરસાવી રહી છે. ભાજપ, જેણે શાસક છછઁની...
રાજુલા-હિંડોરણા રોડ ઉપર અવાર નવાર સર્જાતા અકસ્માતો
રાજુલા, રાજુલા થી હિંડોરડા રોડ ઉપર સવારથી સાંજ સુધીમાં વાહનોની અતિશય ભીડ રહેશે જેના સવાર-સવાર અકસ્માતો થતા હતા ત્યારબાદ ધારાસભ્યને રજૂઆત અને ગામજનોને રજૂઆત બાદ બમ્પ મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી અકસ્માતના બનાવો બનતા ન હતા પરંતુ થોડા સમય પહેલા મુખ્યમંત્રી આ રોડ ઉપરથી...
અમરેલીમાં હીરો મોટોક્રોપ શો-રૂમ દ્વારા ડેસ્ટીની 125 સ્કુટરનું લોન્ચીંગ કરાયું
અમરેલી, અમરેલીમાં નવનીત હીરો દ્વારા હીરો મોટોક્રોપ શો રૂમ ખાતે આજે ન્યુ ડેસ્ટીની 125 બાઇકનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. આ ખાસ પ્રસંગે ડો. ડી.એમ.ઉનડકટર, ડો. આર.ડી.ઘોડાસરા અને ડો.એચ.એસ. પરમાર, ડો.ઇન્દ્રજીત દેસાઇ, ડો. મેહુલ દેસાઇ, ડો.રાજુ કથીરીયા ઉપસ્થિત રહયા હતા અને...
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે 7000 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરનો કાયમી વસવાટ
રાજુલા, રાજુલા તાલુકા ના ચાંચ બંદર ગામે માં સરસ્વતી નું વાહન ને આપણા રાષ્ટ્રીય પક્ષી મોર બહોળી સંખ્યા માં વસવાટ કરી રહેલ છે.મોર આ ગામ સાથે ણાનુબંધ હોય તેમ આ ગામ માં શેરીઓ માં ફરવા ફળીયા માં ઝાડ કે મકાન પર નિશ્ર્ચિત વિચરતા રહે છે. ગામના કુતરા કે અન્ય પ્રાણી મોરને...
શ્રી અમિત શાહે શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણની સમીક્ષા કરી
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક...
રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન
રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...
પૂજ્ય બાપુના દેહાંત સમયે દિલ્લીથી ડૉ.હરિપ્રસાદ ભટ્ટ ગાંધીજીના અસ્થિઓને અમરેલી લઇ આવ્યા હતા
અમરવેલી તરીકે ઓળખાઈ છે તેવા ગાયકવાડી નગરી અમરેલી સ્થિત બાલભવનમાં ગાંધીજીના અસ્થિઓ આજે પણ સચવાયેલા છે. આ અસ્થિઓ અમરેલીના ડૉ. હરિપ્રસાદ ભટ્ટ પૂજ્ય બાપુના દેહાંત સમયે દિલ્લી બિરલા હાઉસથી લઈ આવ્યા હતા. ગાંધીજીની સાથે ડૉ. હરિપ્રસાદ ભટ્ટના પારિવારિક સંબંધો હોવાના લીધી ગાંધી...
અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અપાઇ
અમરેલી, આજરોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહિદીન નીમીત્તે 30 જાન્યુઆરી 2025 ને ગૂરૂવાર ના રોજ બપોરે 11 કલાકે અમરેલી રાજકમલ ચોક આવેલ શહીદ સ્મારક પર ભારતદેશ આઝાદી ના લડવૈયા ઓ ને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ મા યોજાયો આ દરમિયાન ઉપસ્થિત રહેલ...
અમરેલી જિલ્લાને હજુ વધ્ાુ આવા ધારાસભ્યોની જરૂર છે
અમરેલી, કામ મંજુર કરાવ્યું, લોકાર્પણ કર્યુ અને જનપ્રતિનિધિ છુટ્ટા તે માનસીકતાને બદલે સાવરકુંડલાનાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ નવો ચીલો પાડ્યો છે. તે જે કામ મંજુર કરાવે છે તે કામ પુરૂ ન થાય ત્યાં સુધી દેખરેખ રાખે છે. મંગળવારે સાવરકુંડલા-લીલીયા-લીમડા રોડના કામનું જાત...
પાલિકાઓના ઉમેદવારોના નામ ઉપર મંજુરી મહોર
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો શ્રી પરસોતમ રૂપાલા શ્રી ભુપેન્દ્રસિંહ...
અમરેલી એરપોર્ટમાં આગ : ફાયર ફાઈટર દોડયું : મોટી દુર્ઘટના ટળી
અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એરપોર્ટ પર આવેલ રન-વે નીજીક ઉગેલા ઘાસમા અચાનક આગ લાગી હતી ત્યારે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળો પર પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુ મેળવી લીધો...
વડીયાનાં સુરવો ડેમમાંથી યુવતિનો મૃતદેહ મળ્યો
વડીયા, અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદારને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને હોદીની મદદથી આ યુવતી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ વડિયા ના ભીખાભાઇ...
અમરેલી એરપોર્ટમાં સૂકા ઘાસમાં આગ લાગી : ફાયર ફાઈટર દોડી ગયું
અમરેલી, અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એરપોર્ટ પર આવેલ રન-વે નજીક ઉગેલા ઘાસમા અચાનક આગ લાગી હતી ત્યારે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુ મેળવી...
તા.૦૨ થી તા.૦૩ અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી
ગુજરાત રાજય સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ની તા.૦૨ થી તા.૦૩ દરમિયાન જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી અન્વયે સાવચેતીના જરુરી પગલા લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં...
અમરેલીના વરિષ્ઠ નાગરિકનો અનોખો દેશપ્રેમ
છેલ્લા ૧૦ વર્ષથી અમરેલીના એક નિવૃત્ત કર્મયોગી સ્વાતંત્ર દિન, ગણતંત્ર દિન અને શહિદ દિવસ નિમિત્તે પોતાના ઘરને આગવી રીતે શણગાર કરી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરે છે. આ સાથે તેઓ દેશભક્તિની થીમ પર શણગાર કરેલી બાઇકના માધ્યમથી રાષ્ટ્ર્રપ્રેમના સંદેશને આગવી રીતે પ્રસરાવી રહ્યા છે....
અમરેલી જિલ્લામાં 30 મી એ શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્લામાં ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા...
અમરેલી જીલ્લામાં દેશી દારૂના 4 સ્થળે દરોડાઓ : બે ઝડપાયા
અમરેલી, અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા 4 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.લીલીયા પોલિસે નાના લીલીયા ચોકડીથી શેઢાવદર જવાના રસ્તે બાઈક જી.જે.18 ડી.એફ.0656 માં દેશી દારૂ 200લીટર રૂા.40,000 ની હેરાફેરી કરતા બાઈક અને દેશી દારૂ મળી...
રાજુલાના ખારી ગામે ટીસીમાં ડૈયો બાંધવા જતા વૃધ્ધને વીજશોક લાગ્યો
અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર) રાજુલા તાલુકાના ખારી ગામે દેવાતભાઈ વસ્તાભાઈ ભુકણ ઉ.વ.60 પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ખેતરમાં ઈલેકટ્રીક ટીસીએ બળી ગયેલ ડૈયો વાસથી બાંધવા જતા તેમને અકસ્માતે વીજશોક લાગતા ડાબા પગના સાથળના ભાગે તથા શરીરે ઈજાઓ થતા બેભાન અવસ્થામાં સારવાર માટે...
લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી પડી જતા બાળકનું મોત
અમરેલી, મુળ વાપી હાલ લાઠી તન્વીર શશીકાંતભાઈ ગુપ્તા ઉ.વ.15 માસ લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી રમતા રમતા લોખંડની જાળીની વચ્ચેના ભાગેથી ગળકી જતા અકસ્માતે નીચે પડતા મોત નિપજયાનું કાત્યીભાઈ જમશીનયાભાઈ પાડવીએ લાઠી પોલિસ મથકમાં જાહેર કરેલ...
વડિયામાં યુવતિએ કાંડા ઉપર બ્લેડ મારી ડેમમાં પડી જતા મોત
અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર) વડિયા ખાખરીયા નાકા પાસે રહેતી દયાબેન ભીખાભાઈ મકવાણા ઉ.વ.22 તા.28-1 ના સાંજના પાંચેક વાગ્યે ધ્ાુની મગજના કારણે સુરવો ડેમ જઈ પોતાના બંને હાથના કાંડા ઉપર બ્લેડો મારી ઈજાઓ કરી પોતાની મેળે ડેમમાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું પિતા ભીખાભાઈ...
ચોતરફ મંદીના સૂસવતા પવનો વચ્ચે પણ દેશમાં બિનનિવાસી ભારતીયોના રોકાણો હજુ છલકે છે
ભારતમાં જેને લોકો એનઆરઆઈ કહીને સંબોધે છે તેઓ વિશ્વમાં પૂર્વ ભારતીય અથવા એશિયાઇ ભારતીયો તરીકે ઓળખાય છે. તેમના પ્રદાનને ખોબે ખોબે વધાવવા જ ભારતમાં 9 જાન્યુઆરીનો દિવસ પ્રવાસી ભારતીયો માટે ખાસ ઉજવાયો છે. ઈન્દોરમાં ભવ્ય ઉત્સવ હજુ ચાલુ છે. આ દિવસે જ મહાત્મા ગાંધી સાઉથ...
બગસરામાં નગરપાલીકાની પાસે બાકી વિજળી બીલનો દાવો મંજુર કરતી કોર્ટ
બગસરા, બગસરા પીજીવીસીએલ દ્વારા નગરપાલિકા પ્રમુખ સામે બાકી વોટર વર્કસ કનેકશનનાં વિજળી બીલ ભરપાઇ ન કરતા બાકી લેણી રકમ 64 લાખ 44 હજાર 985 અને 56 પૈસા ચુકવી ન આપતા બગસરા પીજીવીસીએલે નગરપાલિકા પ્રમુખ ઉપર લેણી રકમ વસુલવાનો દાવો કરેલ તે દાવો પ્રિન્સીપલ સિનિયર સિવીલ જજ શ્રી...
રાજકોટના કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ 48 લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
અમરેલી, એસએમસીએ પ્રોહીબીશનનો દરોડો પાડી કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આઈએમએફએલના 12598 ટીન જેની કિંમત 47. 84. 630 અને એક વાહન જેની કિંમત 25 લાખ તથા 1870 ની રોકડ મળી કુલ 72.91.500 નો મુદામાલ સાથે ભાવેશ નાથાભાઈ મોરી રહેવાસી દરેડ, તા.જામનગર,ને પકડી પાડેલ છે.આ...
રાજુલાનાં મહુવા રોડે બે બાઇક વચ્ચે અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનનું મોત
રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે રાજુલા મહુવા રોડ ઉપર 2 બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઘઘ-04શ-7726 રાજુલા સરકારી હોસ્પિટલથી ફિટનેસ કરાવી ટીટી કોટન કંપની રોડ...
અવિશ્વાસ દરખાસ્ત : અમરેલી પાલિકામાં ઘી ના ઠામમાં ઘી પડ્યું
અમરેલી, અમરેલીનગરપાલિકામાં પાલિકાનાં પુર્વ પ્રમુખશ્રી કાળુભાઇ પાનસુરીયા સહિત ભાજપનાં જ સભ્યોએ પાલિકાનાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી પરંતુ અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા અને નગરપાલિકાનાં પ્રભારી શ્રી મુકેશ સંઘાણીએ ઘી ઠામમાં ઘી પાડી દીધ્ાુ છે. અને...
અમરેલીનાં પરમ વિદુષી પુજ્ય ગીતાદીદી અખાડાનાં પ્રથમ મહામંડલેશ્વર બન્યાં
અમરેલી, અમરેલીનાં ગીરનારી આશ્રમવાળા અને ગાંધીનગર બાલવ આશ્રમમાં નાની બાળકીઓનું જતન કરતા પરમ વિદુષી પુજ્ય ડો.ગીતાદીદી શ્રી નિર્મળ અખાડાનાં સૌપ્રથમ મહિલા મહામંડલેશ્ર્વર બન્યા છે. ભારતીય સંત સમિતિનાં અધ્યક્ષ કુબેર પીઠાધીશ્વર જગદગુરૂ અવીચલ દેવાચાર્યજી મહારાજનાં પરમ શિષ્યા...
હવે અમરેલીથી રાજકોટ જતી તમામ બસને ત્રંબા સ્ટોપ મળશે : શ્રી વેકરીયા
અમરેલી, અમરેલીનાં વિદ્યાર્થીઓની સમસ્યા ધ્યાને આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ કરી છે. અમરેલી જિલ્લામાંથી રાજકોટ-ત્રંબા નજીકની અનેક શૈક્ષણીક સંસ્થાઓમાં ભણવા જતા વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓને ત્રંબા પાસે ઉતારવા રિકવેસ્ટ સ્ટોપનો...
ભાજપ દ્વારા લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયા
લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ધારાસભ્ય શ્રી તળાવીયા ની ઉપસ્થિતિમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને સેન્સ લેવાયા હતા. જેમાં લાઠીમાં 100 જેટલા દાવેદારોએ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી...
રાજુલામાં કોંગ્રેસનો પહેલો ઘા : ઉમેદવારી પત્ર ભર્યુ
રાજુલા , રાજુલાનગરપાલિકાની ચૂંટણીનું રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂની આગેવાનીમાં પ્રથમ ફોર્મ રાજુલા પ્રાંત કલેકટર ખાતે રજુ કર્યુ...
અમરેલી ભાજપ દ્વારા ચાર નગરપાલિકાનાં દાવેદારોને સાંભળવાનું કામ પુર્ણ
અમરેલી, અમરેલી જિલ્લાની લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ગઇ કાલે રાજુલા, જાફરાબાદ રાત્રે દોઢ વાગ્યા સુધી ચલાલામાં દાવેદારોને ભાજપ દ્વારા સાંભળવામાં આવ્યાં હતાં અને આજે લાઠીમાં શ્રી જનક તળાવીયાનાં કાર્યાલયે દાવેદારોને...
નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે
દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય એવું નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક...
ચમારડી ગામનાં બળાત્કારનાં ગુનામાં બે ને પાંચ વર્ષની સજા
અમરેલી, મુળ જુનાગઢ હાલ બાબરાના ચમારડી રહેતી સગીરાને જુનાગઢનાં આરોપી જાફર ઉર્ફે સરફરાજ ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદઇરાદે તેમજ આરોપી મહમદયુસુફખાન અલીખાન બેલીમ પોતાના હવાલાવાળી ઇકો ગાડી જીજે 11બીઆર 6577 માં ભોગ બનનારને ભગાડવામાં મદદગારી...
રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલો
અમરેલી, અમરેલીના સતત ધમધમતા રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલવા માંગણી ઉઠવા પામી છે. ટ્રાફીકથી ભરચક એવા રાજકમલ ચોકમાં અવાર નવાર જર્જરીત વાયરો તુટતા હોય કોઇ મોટી જાનહાની થાય તે પહેલા પીજીવીસીએલ દ્વારા કાર્યવાહીની જરુર હોય વેપારીઓ દ્વારા માંગણી પણ કરાઇ...
ચમારડી ગામનાં બળાત્કારનાં ગુનામાં બે ને પાંચ વર્ષની સજા
અમરેલી, મુળ જુનાગઢ હાલ ચમારડી રહેતી સગીરાને જુનાગઢનાં આરોપી જાફર ઉર્ફે સરફરાજ ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદઇરાદે તેમજ આરોપી મહમદ યુસુફખાન અલીખાન બેલીમ પોતાના હવાલાવાળી ઇકો ગાડી જીજે 11બીઆર 6577 માં ભોગ બનનારને ભગાડવામાં મદદગારી કરી...
લીલીયાના ઇંગોરાળામાં સિંહે ભેંસ ચરાવી રહેલા માલધારી સગીરને વિંખી નાખ્યો
અમરેલી, લીલીયા તાલુકામાં સિંહોનો આતંક વધવાની શરૂઆત થઇ ગઇ હોય તેમ લીલીયાના ઇંગોરાળામાં સિંહે ભેંસ ચરાવી રહેલા માલધારી સગીરને વિંખી નાખ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇંગોરાળા ગામ પાસે પવન ચકકી પાસે રવી કમાભાઇ ભુવા ઉ.વ.17 રે. ભેસો ચરાવવા ગયો હતો અને તે...
અમરેલી તાલુકાના અપહરણ પોકસોના ગુનામાં આરોપી ઝડપાયો
અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.ડાંગરની રાહદારી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના.ગુ.2.નં.11193004250017/2025 બી.એન.એસ. કલમ 137(2),87તથા પોકસો કલમ 18 મુંબજના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જે આરોપીને ટેકનીકલ સોર્સ અને...
Gujarat
કોડીનાર ઉના વચ્ચે ફોર ટ્રેકમાં અનેક સ્થળોએ તિરાડો
ડોળાસા, સોમનાથ થી ભાવનગર ફોર ટ્રેક રોડ પૈકી ના કોડીનાર થી ઉના સુધી નું કામ સદભાવના નામ ની એજન્સી ને અપાયુ છે.આ કામ 2015 થી ચાલુ છે.પણ કામ હજુ પૂરું થયું નથી.આ દરમ્યાન આ ચાલીસ કી.મી.ના રોડ માં અનેક સ્થળોએ મોટી મોટી તિરાડો પડી છે. આ તિરાડો છુપાવવા હાઇવે રોડ ને ટાંકા...
પોલીસ ઉપર હુમલો કરનાર અને આશરો આપનાર બે શખ્સોને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
જુનાગઢ, જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ ઇ. પોલીસ અધિક્ષક ભગીરથ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન ના ગુન્હામા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપતા જુનાગઢ ક્રાઇમ બ્રાંચ ના પી.આઇ. જે.જે.પટેલ, પી. એસ. આઇ. ડી. કે. ઝાલા,...
વેરાવળના અનડીટેકટ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી કાઢતી વેરાવળ સીટી પોલીસ
વેરાવળ, વેરાવળ સીટી પો.સ્ટે. તા.03/02/2025 ના બપોરના બે વાગ્યા પહેલા કોઇપણ સમયે વેરાવળ સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા ચોર ઇસમોઓ આ કામના ફરીયાદીના મકાનનો દરવાજો તોડી ફરીયાદીની પત્નીને કરીયાવરમા મળેલ અલગ-અલગ પ્રકારના વાસણો જેની કિ.રૂ.15500/- ની ચોરી કરી...
ગીર સોમનાથમાં 108 ઈમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી માતા-બાળકની જીંદગી બચાવી
ગીર સોમનાથ, "108 સેવા’ કટોકટીની પળોમાં આશીર્વાદ સમાન બને છે. આવો જ એક કિસ્સો કોડિદ્રામાં બન્યો હતો. જ્યાં તાલાલા 108 દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવામા આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગે ઇએમટી યોગેશભાઇએ...
મહુવામાં રેલ્વે ટ્રેકનાં ફાટકથી લોકો પરેશાન
મહુવા, મહુવાનો બાયપાસ જે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતો હતો તે હવે શરૂ થતાં જ મહુવાના રહીશો ના વાકે ચડી ગયો રેલવે ટ્રેક ની જે ફાટક બંધ કરી દેતાં રહીશોને બહુ જ પરેશાની ભોગવવી પડી રહી છે.સામાન્ય કામ હોય કે ઈમરજન્સી હોસ્પિટલનું કામ હોય બન્ને છેડે થી બહુ લાંબો યુટર્ન મારવો...
હાથીપગા રોગને નાથવા તા.10 થી 12નાં રાત્રીનાં આરોગ્ય તંત્ર દ્વારા લોહીનાં નમુના લેવાશે
અમરેલી, હાથીપગા રોગના નિર્મૂલન માટે આગામી તા. 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન "સામૂહિક દવા વિતરણ બીજો તબક્કો હાથ ધરાશે. રાજ્યના ચાર તાલુકામાં અંદાજે 5.46 લાખથી વધુ નાગરિકોને સાવચેતીના પગલારૂપે રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે.સંબંધિત જિલ્લા આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ...
History
અમરેલી સંક્ષિપ્તમાં
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ...
Astrology
તા 18.2.2025 , મંગળવાર ,સંવંત 2081, મહા વદ છઠ , ચિત્રા નક્ષત્ર , ગર કરણ , આજે 1 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું. મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,...
તા 12.2.2025 , બુધવાર ,સંવંત 2081, મહા સુદ પૂનમ, માઘી પૂનમ, આશ્લેષા નક્ષત્ર , સૌભાગ્ય યોગ, બાલવ કરણ , આજે સાંજે 7.36 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે. મિથુન (ક,છ,ઘ) : તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ...
તા 11.2.2025 , મંગળવાર ,સંવંત 2081, મહા સુદ ચતુર્દશી, પુષ્ય નક્ષત્ર , આયુષ્માન યોગ, વિષ્ટિ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી...
તા 8.2.2025 , શનિવાર ,સંવંત 2081, મહા સુદ અગિયારસ, મૃગશીર્ષ નક્ષત્ર , વૈદ્યુતિ યોગ, વણિજ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે. મિથુન (ક,છ,ઘ) :...
તા 7.2.2025 , શુક્રવાર ,સંવંત 2081, મહા સુદ દશમ , રોહિણી નક્ષત્ર , ઐંદ્ર યોગ, ાચૈૌન કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય. મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ. કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ...
તા 6.2.2025 , ગુરુવાર ,સંવંત 2081, મહા સુદ નોમ, કૃત્તિકા નક્ષત્ર , બ્રહ્મ યોગ, બાલવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે. વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય. મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર...
India
૨૭ વર્ષે દિલ્હીમાં ભાજપની જીત, કેજરીવાલ પણ હાર્યા
અમરેલી, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. આપ ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ 3182 મતોથી, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી 1993 બાદ પ્રથમ...
હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથાનું અવસાન
લિસ્બન, પોર્ટુગલ, ૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ અત્યંત દુઃખ સાથે ઇસ્માઇલી ઇમામતનું દીવાન જાહેરાત કરે છે કે હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથા શીઆ ઇસ્માઈલી મુસ્લિમોના ૪૯મા વારસાગત ઇમામ (આધ્યાત્મિક નેતા), અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન પોર્ટુગલના...
મહાકુંભમાં સ્નાન કરતા મહાબલી ખલી
પ્રયાગરાજ ખાતે સામાન્યજનથી માંડી વીવીઆઇપીઓ સ્નાનનો લ્હાવો લઇ રહયા છે આજે મહાબલી ખલી પ્રયાગરાજમાં સ્નાન કરતા નજરે પડયા હતા તેમના ચાહકોએ સેલ્ફી માટે પડાપડી કરી...
અવસાન નોંધ
સરંભડા
સરંભડા ગામ ના રહીશ બાબુભાઈ કેશુભાઈ દુધાત તેમની ઉંમર વર્ષ 85 છે.જે તારીખ 15/02/ 2025 ના રોજ અવસાન પામેલ છે તેમના પુત્ર અરવિંદભાઈ બાબુભાઈ દુધાત અને તેમના પૌત્ર કિશનભાઇ અરવિંદભાઈ અને પ્રિતેશભાઈ અરવિંદભાઈ છે. સરંભડા સરંભડા નિવાસી બાજરીયા રાણાભાઇ શામજીભાઈ નું અવસાન થયેલ છે...
રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન
રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...
અવસાન નોંધ તા.24-01-2025
રાજુલા સ્વ.રમાબેન વ્રજલાલ ગોંડલીયા તા.22-1-25ને બુધવારનાં રોજ રામચરણ પામેલ છે. તેઓ રઘુવીરભાઇ તથા જગદીશભાઇનાં માતુશ્રી થાય. તેઓ કૃણાલભાઇ તથા જીગરભાઇના બા તથા રાજુભાઇ, ભરતભાઇ, કનુભાઇ, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇનાં કાકી થાય છે. બગસરા હુસેનભાઈ હા.મુ.તૈયબઅલી ત્રવાડી...