Sunday, October 1, 2023
Home અમરેલી

અમરેલી

અમરેલીમાં વધુ બે પોઝીટીવ કેસો આવ્યા : કુલ 21 કેસો

અમરેલી, અમરેલીમાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસો જોવા મળ્યા હતા જેમાં ધારીના ભાડેર અને બાબરામાંથી કોરોનાના પોઝીટીવ કેસો સામે આવ્યા હતા.બાબરામાં (રેન્ડમ) હોવાનું તંત્ર દ્વારા...

કોરોના સામે અવધ ટાઇમ્સની ઝુંબેશ સફળ થઇ:હવે અમરેલીમાં જ માત્ર એક...

અમરેલી, કોરોનાની અમરેલીમાં એન્ ટ્રી થઇ પહેલાથી જ એક માત્ર અખબાર અવધ ટાઇમ્સ દ્વારા અમરેલીને કોરોનાની લેબ મળે તે માટે અસરકારક અહેવાલો પ્રસિધ્ધ કરી સરકારનું...

દર્દીને લેવા માટે સુરતથી ચાર્ટડ પ્લેન અમરેલીનાં એરપોર્ટ ઉપર ઉતર્યુ

આંતરડાના ઇમરજન્સી ઓપરેશન માટે અમરેલીથી દર્દીને લઇ પ્લેન સુરત અમરેલી,લોકડાઉનને કારણે ચાર મહિનાથી બંધ પડેલા અમરેલીના એરપોર્ટ ઉપર આજે અચાનક પ્લેન ઉતરતા હવાઇસેવા શરૂ થઇ...

અમરેલીમાં કોરોના ના વધુ 2 પોઝિટિવ : એકનું સારવારમાં મોત :...

અમરેલી,અમરેલીમાં કોરોનાએ ગતિ પકડી હોય તેમ રોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અમરેલીમાં કોરોના થી મૃત્યુ પામનાર વૃદ્ધાના તબીબ પુત્રને પણ કોરોના પોઝિટિવ...

અમરેલીમાં વધુ બે પોઝીટીવ સાથે કુલ આંક 6

અમરેલી,અમરેલી સીવીલ હોસ્પીટલમાં વધુ બે કેસો આવતા કોરોના પોઝીટીવનો કુલ આંકડો 6 નો થયો છે. અગાઉ 4 કેસોમાં બેનો વધારો થતા હાલ સારવાર હેઠળ...

અમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત કુલ મરણાંક 8

અમરેલી જિલ્લાના રાખીના બગીચા પ્લોટ વિસ્તારમાં રહેતા ૭૮ વર્ષના મગનભાઈ માધાભાઈ કોટડીયા નામના વૃદ્ધ નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તેમને ૨૪મીએ દાખલ કરી સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હતા

અમરેલી જિલ્લામાં  પાંચમો પોઝિટિવ કેસ આવ્યો .

સવારે  કોરોના ના ચાર દર્દીઓના  રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  બપોરે  મહુવા દવાખાને દાખલ કરેલ  રાજુલા વાવેરા ગામ ના  એક દર્દીનો રિપોર્ટ  પોઝિટિવ આવતા  આજના...

હામાપુર પાસે બળદગાડું તણાતા એક જ પરિવારનાં ચારના મોત

બગસરા,બગસરા તાલુકાના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ પડવાથી હામાપુર અને ડાંગાવદર વચ્ચેની સીમમાં ખળાવાડ તરીકે ઓળખાતી નળમાં અચાનક ભારે પુર આવતા એક ગાડુ પુરમાં તણાયુ...

રાજુલામાં અઢી હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

રાજુલાના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ઠાકરશીભાઇ બ.નં. 821 એ એક મારામારીના ગુનાના આરોપીને બીજા ગુના માં પકડવા અને ગામમા ફેરવી મારવાની બીક બતાવીને રજુ...

અમરેલીમાં 72 કલાકથી સંક્રમિત અને કોરોના પિડીત 70 વર્ષના માજીની કોરોના...

અમરેલી,એક એવી કહેવત છે કે જેના મૃત્યુની ખોટી વાત ઉડે તેની આવરદા વધી જાય છે આને સાયન્ટીફીક રીતે કોઇ સાબિત નથી કરી શકયુ પણ...

error: Content is protected !!