Wednesday, June 7, 2023

સાધ્એ અપ ટુ ડેટ નહી પણ અપડેટ રહેવુ જોઇએ : પૂ.માધવપ્રિયદાસજી

જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમના પ્રદર્શન જેવો જોવાલાયક બને પણ કોઇ કામ ન લાગે, ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે : સંસ્કારી માતા હોય...

પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરો : શ્રી પરેશ ધાનાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો રાજ્યનાં પોલીસ કર્મચારીઓને પે ગ્રેડ ઉપરાંત અન્ય સુવિધાઓ આપવા ધારદાર રજુઆત કરાઇ અમરેલી, પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ પે માં...

સાવરકુંડલાનાં ખોડિયાર ચોકમાં ગટરનું પાણી રોડ ઉપર વહેતુ થતા લોકો પરેશાન

અમરેલી, સાવરકુંડલા નગરપાલિકા ના સતાઘીશો નિદ્રાધીન રોડના સેટિંગ અને પાછા યોગા કરવામાં મસ્ત અને રોગચાળા ને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે આ છે સાવરકુંડલા...

લીલીયા શહેર તાલુકામાં ૠતુજન્ય રોગચાળાની દહેશત

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકામાં દવા છંટકાવ કરવો જરૂરી : ગંભીરતા નહી દાખવે તો મુશ્કેલી સર્જાશે લીલીયા,લીલીયા તાલુકા તથા શહેરમાં આ કોરોનાની મહામારીમાં ચોમાસાની...

અમરેલીમાં કોરોનાથી વધુ બે મોત : ભારતમાં સૌથી ઉંચો મૃત્યુદર

અમરેલીના ગજેરાપરાનાં 90 વર્ષના વૃધ્ધા અને અમરેલીના પાણીયા ગામના 55 વર્ષના પ્રૌઢનું સારવારમાં મૃત્યુ કુલ મરણાંક 11 થયા, હજુ પરિસ્થિતી ખરાબ થવાની શક્યતા ...

અમરેલી ગાંધીબાગને સ્વામીનારાયણ સંસ્થાને સોંપવા વિધિવત કાર્યવાહી કરાવતા પીપી સોજીત્રા

બીએપીએસના સંતોની ઉપસ્થિતી : વિશ્ર્વ હિંદુ પરીષદની ટીમે અભિનંદન પાઠવ્યા અમરેલી,અમરેલી શહેરમાં આવેલ ગાંધીબાગ ને નગરપાલીકા દ્વારા સ્વામિ નારાયણ સંસ્થા બીશેપીશેસ ને સોપવાં ની...

ખાંભાના રબારીકામાં વિકાસ કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું

પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા અને સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતીમાં મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ભંડેરી, શ્રી સોલંકી, શ્રી કાકડીયા, શ્રી ભુવા, શ્રી...

અમરેલીમાં શરદી, તાવ, ઉધરસ થાય એટલે ત્રણ દિવસની ફરજિયાત સજા

લેબોરેટરી ન હોવાને કારણે અમરેલી જિલ્લાના લોકોની કઠણાઇ શરદી, તાવ અને ઉધરસ વાળા દર્દીને દાખલ કરી દેવામાં આવે છે અને નેગેટીવ રિપોર્ટ આવે ત્યારે...

અમરેલીનાં ત્રણ યુવાનો શેત્રુંજીમાં ડુબ્યાં : એકની લાશ મળી

અમરેલી જિલ્લામાં નદી- ચેકડેમોમાં ન્હાવા પડતા મોતના બનાવોમાં ઉતરોતર વધારો નદીમાં બે યુવાનો ન્હાવા પડ્યાં હતાં : બચાવવા ગયેલ ત્રીજો પણ ડુબ્યો તેને...

ધારીમાં ક્વોરન્ટાઇન સેન્ટરમાં રસોડુ સંભાળી લેતું સેવાભાવી બજરંગ ગૃપ

ધારી,ગુજરાતમાં લોકડાઉન શરૂ થયુ ત્યારથી જ માનવસેવા એ જ પ્રભુસેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરવા બજરંગ ગૃપ ધારી પંથકમાં ભારે લોકપ્રિય બનેલ છે. લોકડાઉન શરૂ...

06-06-2023

04-06-2023

error: Content is protected !!